________________
S: કાના
:::
0000 વર્ષ-૧૨ ૦ અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨૦૦૦
૧૫૯
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ બિઝીણા
સં. ૨૦૪૩, શ્રાવણ વદિ ૨/૩ મંગળવાર તા. ૧૧-૮-૧૯૮૬
શ્રી પાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ - ૪૦૦૦ ગતાંકથી ચાલુ
તમને કોઈ સારા ન કહે તો ખરાબ લાગે ? આજે તો આજના કાળમાં સારા ગણાતા મોટે ભાગે ખરાબ છે. | તમને કોઈ સારા ન કહે તો ખોટું લાગે છે. અમને પણ કોઈ સ કરી સારા કાળમાં બધા જ સાધુ સાધુ હોય છે પણ આ કાળમાં ફસાધુ ન કહે તે ન ગમે તો તે અમારે માટે પણ મોટું અપલક્ષણ છે તે | ઘણા છે સુસાધુ થોડા છે. શાસ્ત્ર પણ કહેવું છે કે - પાંચમા | દૂર કરીએ તો જ કલ્યાણ થશે. જેની પાસે લાયકાત હોય તેને આરામાં ઘણા મુંડો મહામિથ્યાષ્ટિ પાકશે. માટે સાવચેત રહેશો. પૂજાની જરૂર નથી. માટે કહે છે કે - નાણહીન અને ચારિત્રહન નહિ તો ફસાઈ જશો. સારા કાળમાં સાધની પરીક્ષા ન કરે તો નકામા છે. લોકો ફસાતા ન હતા. આજે તો જો પરીક્ષા ન કરે તો ફસાઈ જ જેને સારી રીતે સમ્યફચારિત્ર પાળવું હોય તો જાય. આજે તો ઘણા કુગુરના પાશમાં ફસાયા છે.
| | સમ્યજ્ઞાન મેળવવું પડે. સમ્યજ્ઞાન કોને મળે ? જ્ઞાનિ ? તમને કયા ગુરુ ગમે ? લક્ષ્મીનો મંત્ર આપે છે કે સાધુ
આજ્ઞા મુજબ જીવે તેને. જે જીવ સ્વયં સમ્યજ્ઞાની હોય અને જે. બનાવવાની વાત કરે તે ? તમે સાધુને બગાડનાર છો કે
જીવ સમ્યજ્ઞાનીની આજ્ઞા મુજબ જીવે તો તે બે ય કલ્ય સુધારનાર છો ? તમને શ્રાવકપણાની પણ દરકાર છે? શાસ્ત્ર
કરે છે. તમે ગાડીમાં બેસો, પ્લેનના બેસો તે કોના બળે ? કહયું છે કે, સાધુ સાધુ ન હોય અને પૂજાય, શ્રાવક શ્રાવક ન
ડ્રાઈવરના બળે. તેમ અજ્ઞાની જીવ પણ જ્ઞાનીના આધારે ચા, હોય અને પૂજાય તો બન્ને દોષપાત્ર બને છે, ગુનેગાર બને છે.
જ્ઞાનીને પૂછયા વિના કશું ન કરે તો તે પણ તરી જાય. ને તમારા કપાળમાં ચાંલ્લો જોઈને તમારા પર વિશ્ર્વાસ રાખે કે, [પા
પોતાની કોઈ ભૂલ બતાવે, ખામી જણાવે તો બહુ ગમે અને આ તો ભગવાનનો ભગત છે માટે ઠગે નહિ. તો તમને પણ | સુધારો પણ કરે. થાય ને કે - મારે આ ચાંલ્લાને વફાદાર રહેવું જ જોઈએ ! - તમને કોઈ શિખામણ દે તે ગમે ખરું? કોઈ સુખી અ રે ભગવાનની આજ્ઞા માથે ચઢાવવા માટે ચાંલ્લો છે. ભગવાનની | તેને પૂછીએ કે - પૂજા કરો છો ? તો તે અમને પણ કહે છે ? આજ્ઞા સાથે ચઢાવનાર પોતાનો નોકર સુખી છે કે દુઃખી છે તેની] સાહેબ ! આપને ખબર ન પડે કે - અમારે કામ કેટલાં હોય છે. તે ચિંતા ન કરે? આગળ નોકર કદી લુચ્ચો ન પાકે, ચોર ન પાકે. | તો અમને શિખામણ આપે છે કે “સાધુ તો નવરા છે, સામે આજે તો શેઠીયાઓએ જ નોકરોને ચોર બનાવ્યા છે. આજે તો | આગળ બેઠે ઉલાળ નહિ, પાછળ બેઠે ધરાર નહિ.” પોતાના માલીકની સામે ય દાંડો ઉપાડનાર પાક્યા છે. તેમાંથી] ઉપદેશ પણ અર્થી જીવને અપાય, અનર્થીને ન અપી. માર મહાજન' અને “ગુમાસ્તા મંડળ' પાયા. તમારા
સુખીમાં ધર્મના અર્થી જીવ કેટલા મળે ? શ્રાવકપંણામાં મારે માલિક કોણ ? માર મહાજન. તમારા નોકર કોઈની આજ્ઞા '
ઓછામાં ઓછું શું કરવું જોઈએ તેમ પણ કોઈ ગુરુને પૂછયું છે? માને કે તમારી આજ્ઞા માને?
આજનો સારો ગણાતો પણ શું શું ન કરતો હોય તે કહે કે હવે એ વાત સમજાવી રહ્યા છે કે, જેનામાં ગુણ હોય કે નહિ! અને કરવા લાયક પણ શું શું કરતો હોય તે પણ કહે ગણ પામવાની મહેનત હોય તે પુજાય તે ઠીક છે. પણ જેનામાં નહિ આગળ જૈનકળમાં જન્મેલા દર્શન - પૂજ, એક પણ ગુણ ન હોય અને તે પૂજા ઈચ્છે તો તે ગુનેગાર બને છે.
નવકારશી ચોવિહાર, ચોવિહાર ન બને તો તિવિઘર અને ચારિત્ર વગરનો વેષધારી તો તદ્દન નકામો છે. જેનામાં
દવાની જરૂર પડે તો દુવિહાર તો કરે જ તેવી આબરૂ હતી. આ જ સમ્યજ્ઞાન ન હોય, સમ્યફચારિત્ર પણ ન હોય અને તે બેની !
નવકારશી અને ચોવિહાર પણ કેટલા કરતા હશે ? મોટોભ - ઈચ્છા પણ ન હોય તે સાધુ તરીકે પૂજાવા બિલકુલ લાયક નથી.
આટલું પણ કરનારો નહિ, ઘણો ભાગ રાત્રિભોજન કરનારો, તે તેને તો કોઈની પણ પૂજા ઈચ્છવી પણ ન જોઈએ. ભગવાને
પણ મઝેથી ખાનારો. રાત્રે ખાવું પડે તે હું ખોટું કરું છું, મારા ! બધાને ચેતવ્યા છે. જે સમજશે તેનું કલ્યાણ થશે. સાધુપણું ન
આ થાય નહિ આવું દુ:ખ હોય તેવા પણ કેટલા મળે? ગૃહસ્થ છે હોય અને ઘણા માને-પૂજે તેથી સગતિ થાય ? સાધુ |
પ્રધાનધર્મ દાન છે તેમાં પણ મોટાભાગે દેવાળું નીકળ્યું છે. તે ! સાધુપણાથી મોક્ષમાં કે સદ્ગતિમાં જાય કે તમે વંદન કરી તેથી?
મંદિર નભાવવું પડે છે અને લગ્નાદિના ખર્ચા ઠાઠથી કરો ઇ. આપણે ત્યાં સ્વામી સેવા ઈચ્છે નહિ અને સેવક સેવા કર્યા વિના ! રહે નહિ. ભગવાન જેવા ભગવાન ઉપસર્ગ કરનાર કે સેવા
આવા બધા ધર્મી કહેવાય કે અધર્મી કહેવાય? ઘર્મી ન હોય અને
ધર્મી તરીકે પૂજાય તો દોષ લાગે તે વાત ચાલે છે. વિશેષ અને કરનારને સમાન માનતા હતા. કોઈના ઉપર રાગ નહિ કે Fકોઈના ઉપર દ્વેષ નહિ.
પછી
= "05:/ge" ૭૦
કે
રાજા શાકભાજીના
કડક
માં
.
wit
કે
તે રીતે