SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ !' ( શ્રી જૈન શાસન (અઠવાડિક) * * * મિહાભારતનાં પ્રસંગો] પ્રકરણ - ૬૧ 1 - શ્રી રાજુભાઈ પંડિત ભીષ્મ પિતામહ સમરાંગણમાં (૧૦ દિવસો 1: કુરૂક્ષેત્રમાં કૌરવો અને કોન્તયો વચ્ચે સંગ્રામ છેડાઈ | ઉત્તરકુમાર આખરે હણાઈ ગયા. આથી કૌરવોએ ગયો. ન્યોએ સામ-સામા વાર-પ્રહારો કરવા માંડયા. બાણો | હર્ષનાદ કરી મૂકયો. સામે બણો અથડાવા લાગ્યા. તલવારો તલવાર સાથે ટકરાવા | ધૃષ્ટદ્યુમ્ન કૌરવોના હજારો રાજાઓના સંહાર કર્યા લાગી. ગદાઓ ગદાઓ સાથે અફળાવા લાગી. ભાલા સામે હોવા છતાં અને ભીષ્મ પિતામહે પાંડવોના માત્ર સેંકડો જ ભાલા ઉગામાવા લાગ્યા. યુદ્ધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા રાજાઓને હણ્યા છતાં કૌરવપક્ષનો વધુ સંહાર થઈ ગયો હોવા લાગ્યું, છતાં પાંડવપક્ષે ઉત્તરકુમારનો વધ થયો હતો તે અતિ દુઃખદ મોગ માંગતી કરૂક્ષેત્રની ઘરતી, લોહી તરસી તે ધરતી | ઘટના બની હતી. સૈન્યનું ધડ અને માથાના, હાથ અને પગના ભોગ મળવાથી સર્યાસ્ત સમયે સંગ્રામ અટક્યો ત્યારે પાંડવો ખુશ થ લાગી. બલિ થયેલા મડદાના ભોજન પછી રૂધિરના| ઉત્તરકારના વધથી દુ:ખી દુ:ખી થઈ ગયા હતા. આસવ રેડાતા ધરતી તૃષા-શાંત થવા લાગી. અને ઉત્તકુમારની માતા રાણી સુષ્મા ચોધાર આંસુએ hiડવ પક્ષે ઇષ્ટદ્યુમ્ન (દ્રૌપદ=દ્રુપદ પુત્ર) અને કૌરવ | રડી પડ્યા હતા. તેની પાસે આવીને સાંત્વન આપતાં યુધિષ્ઠિરે પક્ષે લાખ પિતામહ શસ્ત્રાસ્ત્રો ફેંકી ફેંકીને બન્ને પક્ષના | કહયું કલ્યાણી! તું તો વીરપ્રસુતા છો. તારો પુત્ર તો વીરમરણ યોધ્ધા સાથે યુધ્ધને ભીષણે બનાવી રહયા હતા. પામ્યો છે. તેનો શોક કરવાનો ન હોય દેવી! પીજી બાજુ ઉત્તરકમાર, અભિમન્યુ, પાંચાલો એક અને ઉત્તરકારના હત્યારા તે પાપી મદ્રરાજશલ્યના સાથે ય ધના આંગણમાં આવી આવીને સંગ્રામ ખેડવા લાગ્યા. | પેટમાંથી તેના પ્રાણોને મારા બાણો વડે ખેંચી નહિ નાંખુ તો | મીષ્મ પિતામહે અજોડ શર કર્મ વડે પાંડવોના સૈન્યને | આ સમરનો આરંભ મને વિજય ન અપાવશો. અને હે દેવી! વેરણ- રણ કરી નાંખ્યું. કયાંક રથ ભાંગ્યા, કયાક ધજા. | મને ક્યારે પણ સત્યસંગ્રામ કરનારો ના ગણશો. આ મારી કયાંક સ્ત્રિો ખંડિત થયા કયાંક યોધ્ધાઓ મરવા લાગ્યા.| પ્રતિમા છે.” પિતામ ના શરસંધાનથી પાંડવ સેનામાં હાહાકાર મચી ગયો. આ રીતે મદ્રરાજના મૃત્યુની પ્રતિજ્ઞા સુદૃષ્ણા રાણી યારે પાંડવ પક્ષ દૃષ્ટદ્યુમ્ન અતુલ શોર્ય દાખવી કૌરવ | આગળ કરતાં સુદેણાનો રોષ હર્ષમાં પલટાઈ ગયો. પક્ષના ઉજારો રાજાઓનો સંહાર કરી નાંખ્યો. આથી પાંડવ | બીજા દિવસે પણ ભીષ્મ પિતામહે પાંડવ પક્ષના પક્ષમાં ફર્ષનાદ થવા લાગ્યો. આ રાજાઓનો સંહાર કરી નાંખ્યા. આમને આમ સતત સીજી બાજુ ભીષ્મ પિતામહ ભીષણ બાણ વર્ષોથી સાત-સાત દિવસ સુધી નિર્દય ભીષ્મ પિતામહે શર-સંધાન વડે સેંકડો ડિવીય રાજાઓનો સંહાર કરી નાંખ્યો. પાંડવોના અનેક રાજા અને સૈન્યનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. કરતા કરતા હવે ઉત્તરકુમાર તથા મદ્રરાજ શલ્ય દૂત સંજય ધૃતરાષ્ટ્રને તથા ગાંધારી આદિને બધા સામ સામે આવી ગયા. બન્ને વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થયો. | સમાચાર આપતો હતો. બન્ને પિક બીજાના શસ્ત્રો ભાંગવા લાગ્યા. તક મેળવીને રાત્રે યુધિષ્ઠિર વાત્સલ્યથી ઘવાયેલા પોતાના સુભટોની ઉત્તરક ારે બાણોની વર્ષોથી મદ્રરાજ શલ્યને ઢાંકી દીધા. નવા | જાતે જ સંભાળ લેતો હતો. ઉપચાર પણ જાતે કરતો હતો. યોધ્ધા વર્ષો જાના યુધ્ધો ખેલેલા શલ્યનો તેજોવધ થતા સાત સાત દિવસના સતત પાંડવ પક્ષના સૈન્ય-સંહારથી ધ મદ્રરાશલ્ય રોષાયમાન બનીને ઉત્તકુમાર તરફ “શક્તિ” | ક્રોધારૂણ બની ઉઠેલા પાંડવ પક્ષી નરેશોએ આઠમા દિવસે નામનું શસ્ત્ર ફેંક્યું. “શક્તિ' સામે ટકી નહિ શકતા | કૌરવ પક્ષનો કચ્ચરઘાણ બોલાવી દીધો.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy