________________
પ્રશ્ન : આપે સંવત ૧૯૯૨માં સંવત્સરી શનિવારે હતી છતાં રવિવારે કરેલી તે શાથી ?
ઉત્તર : એ વાત તો એવી છે કે – એ વખતે વાટાઘાટની શબ્દજળમાં હું ઠગાયો હતો. વાતમાં હું ફસાયો, પણ મારી શ્રદ્ધા તા આ જ હતી, એથી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી કરવી, એ જ બરાબર છે એમ જણાવી દીધું હતું. વળી મને જે કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને મેં ભા. સુદ ૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે – હું બોલીમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ છે – ભા. સુદ ૪ ને છોડીને ભા. સુદ પહેલી પાંચમે સંવત્સમી થાય જ નહિ. માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે એ જ કરાવવાનો ! શાસ્ત્રનું ચોખ્ખું વચન છે કે – ‘‘ક્ષયે તિથિ: હાર્યા, વૃદ્ધો ાર્યા તથોત્તરા ।'' ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની. આ નિયમ સય-વૃદ્ધિ વગરની તિથિને કેમ લાગુ પડે ? જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદયતિથિની વિરાધના ન કરી, પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદયતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે - પરણવાની બાધા અને નાતરૂં મોકળું! તેઓ વૈશ્યવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી; બાકી હડહડતું અસત્ય છે. શાસ્ત્રની ચોખ્ખી | આશા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૯૨-૯૩ માં સંવત્સરીની અને તે પછી ચૌદશની પખ્ખી તથા આ
–
ચોમાસામાં માન્યતા રાખી છે. તે પાનું જો સાચું સાબીત કરે તો આપણને તે માનવામાં કશો વાંધો નથી. બાકી, ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્રશ્ન : આપે સં. ૧૯૮૯માં ભા. સુ. ૫ નો ક્ષય હતો તેથી ભા. સુ. ૬નો ક્ષય માન્યો હતો, એ વાત બર બર છે ?
ઉત્તર : અમે તો ભા. સુદ ૫ નો ક્ષય હતો માટે તે પાંચમનો ક્ષય માન્ય રાખી ભા. સુદ ૪માં બન્નેની આરાધના થઈ જાય છે એમ માન્યું હતું અને કર્યું તથા કહ્યું હતું. ''
આજે મહાપુરુષોના નામનો-વચનોના ફાવતી ‘અનુકૂળ' સ્વાર્થી વાતો માટે દુરુપયોગ કરવાની ‘ફેશન’ ચાલી પડી છે. તેમાં કઈ જાતની ગુરુભ્ભકિત છે કે “ નું ગૌરવ વધારાય છે તે જ સમજાતું નથી, આત્મહિતેષ ઓએ તા તેમના હૈયાના સાચો ભાવોને જ ગ્રાહચ કરવા હિ કર છે.
(૫) ‘××× પૂ. સાગરજી મ. નો તર્ક ચોક ઞો હતો કે
જે
સિદ્ધાન્ત પૂનમ-અમાવાસ્યાની ક્ષય-વૃદ્ધિમાં આયોજિત અમલમાં મૂકાવવો જ જોઈએ. ×××'' થાય છે તે જ સિધ્ધાન્ત ભાદરવા સુદ ૪-૫ ના ૫૮ અંગે પણ
પ્રામાણિક શાસ્ત્રાધાર કે સુવિહિત પરંપરાનું સર્થન છે જ પહેલી વાત તો એ છે કે આ માન્યતા કોઈપણ નહિ. તેથી આ માન્યતા-સિદ્ધાંત જ અશાસ્ત્રીય છે. અનેક મહાપુષોએ તેનું ખંડન કર્યું છે. ઉપર પણ અપણે જોઈ આવ્યા તે પ્રમાણે પં. શ્રી રૂપવિજયજી ગણિવર્યનો પત્ર, પૂ. શ્રી બાપજી મહારાજનો ખૂલાસો આદિથી અ યંત સ્પષ્ટ થાય છે.
‘શ્રી શ્રાદ્ધવિધિ' ‘તત્ત્વતરંગિણી' કલ્પસૂત્ર
કિરણાવલી' આદિ અનેક ગ્રન્થોમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે- “ સૂર્યોદય વખતે જે તિથિ હોય તે જ પ્રમાણ કરવી.” આ વાત
|
પ્રશ્ન : (ચીમનલાલ હાલાભાઈનો) સં. ૧૯૨૬ પહેલાં બે આઠમો વિગેરે થતું ?
માનવાથી એકપણ તિથિની વિરાધના થતી અને માર્ગ પણ યથાર્થ જળવાઈ રહે છે. તથા શ્રી સાગરજી મહાર જાના ગુરુ શ્રી ઝવેરસાગરજી મહારાજા પણ ઉદયાત્ તિથિને જ પ્રમાણ માનનારા હતા. જ્યારે શ્રી સાગરજી મહારાજે પણ ‘શ્રી સિધ્ધચક્ર'માં ઉદયાત્ તિથિ જ પ્રમાણ માનવાનું બૂલ કરેલું છે. આના પરથી સુજ્ઞ વાચક વર્ગ સારી રીતના સમજી શકે છે ઉત્તર : આપણા જન્મ પહેલાં શું થયેલું તેનો આપણને | કે આ તો સ્પષ્ટ ઉત્સુત્ર ભાષણ અને ઉન્માર્ગપ્રેરક વચન છે. અનુભવ નથી, પણ શાસ્ત્રમાં તો ચોખ્ખી વાત છે. જો પહેલાં માટે કોઈપણ આત્માર્થી જીવે તેને ગ્રાહય કરે ણ નહિ. આવી હેરાફેરી થતી હોત તો ધરણેન્દ્ર શ્રી પૂજ્ય સામે | જેનાથી પોતાના સંસારની વૃદ્ધિ થાય. ઉહાપોહ શાનો થાત ? તે વખતે નવીન નીકળ્યું માટે ઉહાપોહ ઉઠયો. મેં તો મારી રૂબરૂની વાત કરી. શાસ્ત્રની આજ્ઞા મુજબ તો બે પૂનમની બે તેરશ અને પૂનમના ક્ષયે તેરશનો ક્ષય થાય- કરે નહિ.
(૬) પૃ. ૨૪ ઉપર ‘‘પ્રશ્ન : ૫૮ -તિથિ `ો ઝગડો કયારથી શરૂ થયો ?''