SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ક0000 વર્ષ-૧૨ ૦ ૨ ક૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨OOO ૧૩૯ ઉદયાત પોથની આરાધના કરનારા પૂજ્યો. પ્રશ્ન - આપે પરંપરા લોપી કહેવાય? પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ. (પંજાબી) ઉત્તર - પરંપરા શાની લોપી ? આ પરંપરા કહેવા ની પૂ. આ. શ્રી વિ. કમલસૂરિજી મ. (ગુજરાતી) હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હાય જ નહિ. જાઓ. તમને કોઈને તો કદાચ ખબર નહિ હોમ, પૂ. આ. શ્રી વિ. દાનસૂરિજી મ. પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ પૂ. આ. શ્રી વિ. વલ્લભસૂરિજી મ. સુધીમાં બની છે. દેવસાના ઉપાશ્રયે નાગોરીશાળામાં પૂ. આ. શ્રી વિ. સિદ્ધિસૂરિજી મ. ધરણેન્દ્ર શ્રીપૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આપી પૂ. આ. શ્રી વિ. નીતિસૂરિજી મ. હેરફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા, પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચાર વર પૂ. આ. શ્રી વિ. નેમિસૂરિજી મ. તેમને શ્રી પૂજ્યના કોટવાલો તેડવા આવ્યા, પણ તેમણે કડી . પૂ. આ શ્રી વિ. ધર્મસૂરિજી મ. આદિ સઘળાય દીધું કે – અસત્રરૂપણા થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રી | સમુદાયો. મૂલચંદજી મહારાજા વિગેરેને પણ ઘણું દુઃખ થયું કે - માં જ્યારે પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી ઉદયાત ચોથને બહુ ખોટું થાય છે, પણ તે વખતે સાધુઓ થોડા અને છે પાંચમ કરી અને ત્રીજના દિવસે ચોથ માની (આરાધના શ્રીપૂજ્યોનું બલ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થયેલો. ણ કરનારા માત્ર શ્રી સાગરજી મ. એકલા (સાથે એક મુનિ અને | ચાલી પડયું. શ્રી મૂલચંદજી મહારાજા અને સુબાજીને એ બે-ચાર શ્રાવકે), વખતે જે કરવું પડયું તે બદલ બહુ દુઃખ થયેલું. બહુ પૂ. શ્રી સંઘસ્થવિર, વયોવૃદ્ધ, શાન્ત તપોમૂર્તિ આ.| પશ્ચાતાપ કરેલો. આવી રીતે ચાલેલી પરંપરા છે શ્રી. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ (પૂ. શ્રી બાપજી કહેવાય કે અસત્ય તે વિચારો. અમે જાણતા હતા કે - અધી મહારાજા) ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં કરેલો ખૂલાસો રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે, પણ અમારા પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલ છે. તે ખૂલાસો તા.૧૫મી મનને એમ કે- શાસનમાં બધા ઠેકાણે આવશે, એમ ધારીને નવેમ્બર સt ૧૯૪૦ના શ્રી વીરશાસન નામના '] બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ સાપ્તાહિકમાં પ્રગટ થયેલો છે. તેમાંથી જરૂરી વાતો વાત કરી હતી, પણ તે વખતે તો “આ વિષય આપણા વાચકોની જાણ માટે જણાવું છું જેનાથી પૂ. શ્રી બાપજી એકલા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ મહારાજા હૈય થી શું માનતા હતા તે પણ સ્પષ્ટ થઈ જાય છે. આવેલા છે' એવી વાત કરીને આ વાત પડતી મૂકાઈ હો. પ્રશ્ન - બે પૂનમ સંબંધી આપની માન્યતા શી છે? એ વાત રહી તે રહી અને બે પાંચમો આવી. એ વખતે મેં ઉત્તર - ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી | એકતા માટે પ્રયત્ન કરેલો, પણ એમાં ઊલટું ઉધું થયું મને Sી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાલકની પુષ્ટિ થાય, ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે - બધાને લાવવા માટે છે પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે | આપણે અશુદ્ધ કરવું એ ઠીક છે. ચોમાસી વિગેર કરાય નહિ. પ્રશ્ન : પૂજ્ય શ્રી આણંદવિમલસૂરીશ્વરજી પ્રશ્ન - આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું, તેનું શું? | મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે, તે ઉત્તર જાઓ, લુખ્ખું ખાય તે ચોપડ્યાની આશાએ. | ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જાઓ ! આ વાત એ હતી કે બધા સમજીને સાચું કરે તો સારું, પણ| એની ભાષા જાઓ ! આપણા ગચ્છની માન્યતા વિરૂની હું તેવો કોઈ અ પસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી| ગાથાઓ એમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંજ છે. બનતા પ્રયત્ન કર્યા, પણ જ્યારે છેવટ જોયું કે આ બધાની વાત કરીએ, એ પાનું જો શ્રી તપાગચ્છની માન્યતા મુજનનું વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મારી જશે, ત્યારે સાચું છે એમ પૂરવાર થઈ જાય, તો હું તેમ માનવા અને છેઅમે જે પહેલેથી સાચું માનતા હતા તે મુજબ આચરવા કરવા તૈયાર છું. અરે ભાઈ ! અત્યાર સુધી અમે જે આ કર્યું. માંડયું. તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું! ૦૦૦૦૦૦૦૦
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy