SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ીિ છે.” | (૩) પૃ. ૨૨ ઉપર ““xxx પૂ. આત્મારામજી મ.| તેમનો અભિપ્રાય મંગાવ્યો. તેઓએ મહારાજ ના લખવા પંજાબ બાજા વિચરતા હતા અને ગુજરાતની મુખ્ય પ્રમાણે કરવા સમ્મતિ આપી. તેમની સમ્મતિ નાવ્યા બાદ પરિસિતિથી અજાણ-અનજાન હતા, એથી જ તેઓએ | બીજા સાધુઓ તથા શ્રાવકોને કાગળ લખી તેમ તે પૂછયું તે ભરૂચ સુશ્રાવક અનુપચંદભાઈને પત્ર લખીને પૂછાવ્યું કે લોકો જવાબ લખે તેનો જવાબ પાછો લખી સમાધાન કરી સંવરી બાબત શું છે?'' xXxXx'' તેઓના અભિપ્રાય એ પ્રમાણે કરવાનો ઘણા નો વિચાર પ્રચારના હિમાયતી અને વિકૃત રીતે હકીકતને આવ્યો વળી કેટલાક અમદાવાદના ભાઈઓ રાને કેટલાક કે રજા નારા સમાધાનકારશ્રીજીને બીજાં મહાવત અખંડિતા સાધુઓનો વિચાર મલતો નહિ તે ઉપરથી શ્રીમદ્ આચાર્ય રહે કે ખંડિત થાય તે વાચકો વિચારી લે કારણ કે સુપ્રસિદ્ધ મહારાજશ્રી સિદ્ધિસૂરિજી છાણી ચોમાસું રહડ્યા હતા તેમની હકીકતું છે કે ૧૯૫૨માં ભાદરવા સુદિ-પનો ક્ષય આવ્યો છે પાસે સુરત અમદાવાદ વિગેરે ગામોના કેટલાક ભાઈઓ ત્યારેTહં કરવું તે જાણવા ભરૂચના સ શ્રાવક શ્રી આવ્યા હતા ત્યાં અનુપચંદભાઈ પણ ગયેલા હતા. તેઓને અનુપમદભાઈએ ખુદ પૂજ્યપાદ શ્રી આત્મારામજી એ બાબતમાં સનપ્રશ્ન-હરિપ્રસ્ત વિગેરેના પુરાવા આપી મહારાજાને પૂછાવેલ કે “ “ભાદરવા સુદિ પંચમીના ક્ષય, તેઓનું સમાધાન કર્યું. સઘળા એ પ્રમાણે કરે છે; સમ્મત નિમિસપર્યપણાનો દિવસ આઘોપાછો કરવો એ મને યોગ્ય થયા, આવી રીતે આખા હિન્દુસ્તાનમાં રૂબરૂમાં . કાગલની લાગતું નથી, આપનો એ વિષે શો અભિપ્રાય છે તે જણાવવા લખાપટીથી સમાધાની કરી એકત્ર કરી એ પ્રમ ણે આચાર્ય કુપા કરશો.'' આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્યપાદ શ્રી મહારાજશ્રી આત્મારામજી મહારાજનું વચન મુજાર કર્યું, શું જ આત્મરામજી મહારાજે પણ જણાવેલ કે- ““ઠીક છે, આ ફક્ત પેટલાદમાં જાદા જાજ માણસોના હૃદયમાં ન રૂચવાથી વખતે પંચમીનો ક્ષય કરતો એ જ અમને પણ યોગ્ય લાગે અને સુરતમાં એક ભાઈને તે ન સમજમાં આવાથી તેમને શિ શાંત કરી પ્રતિક્રમણ જાદુ કર્યું બાકી બધે એકત્ર થયું હતું. આ એઓની ગુરૂભક્તિ જણાય છે.'' (પ્રશ્નોત્તર ખા હકીકત સં. ૧૯૮૧ની સાલમાં છપાયેલ | રત્નચિંતામણી. ૫. ૧૯-૨૦). પ્રશ્નો તરરત્ન ચિન્તામણિ' નામના ગ્રન્થમાં આપેલ શેઠ શ્રી આના ઉપરથી પણ સુનિશ્ચિત્ત થાય છે કે સં. અનુપદભાઈ મલકચંદના જીવન-ચરિત્રમાં નીચે પ્રમાણે | ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ પનો ક્ષય માનવાનો જણાવી છે. નિર્ણય થયો હતો અને તે હિસાબે સંવત્સરી કરવામાં આવી I'સંવત ૧૯૫૨ની સાલમાં ભાદરવા સુદિ ૫ નો ક્ષય | હતી. અર્થાતુ ઉદયાતુ ભાદરવા સુદ ચોથે સકલ સંઘે છે હતો તઉપરથી અનુપભાઈએ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી | આરાધના કરી હતી. (કેટલાક અન્ય પંચાંગનો નાધાર લઈ ફી આત્મારામજી મહારાજને પૂછેલું કે ભાદરવા સુદ ૫ નો ક્ષય, ભય | ભાદરવા સુદ છઠ્ઠનો ક્ષય કરી પણ ઉદયાત ભાદરવા સુદિ-ચોથે શ્રી સંવત્સરી પર્વની આરાધના કરી હતી.) છે તો ખાખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે તો પાંચમનો ક્ષય કરીએ તો શું વાંધો છે?, કારણ પાંચમની કરણી ચોથે . (૪) પૃ.૨૨ ઉપર જ “xxx છેવટે પૂ. જ તવિજયજી થાય છે તો પછી આ વખતે બધા પર્યુષણ ફેરવવા એ ઠીક | દાદા, પૂ. સિધ્ધિસૂરિજી મ. (વિદ્યા શાળા) x xx આદિ મુનિ ભગવંતોએ ત્રીજનો ક્ષય કરી સાંવત્સ િક પર્વની લાગતું નથી માટે આપનો અભિપ્રાય શું છે?, તેનો જવાબ આરાધના કરી xxx'' . શ્રીમJઆચાર્ય મહારાજશ્રી આત્મારામજી મહારાજે એ આ વિધાન પણ સમાધાનકારશ્રીજીની અજ્ઞાનતાને { આપ્યો કે “પાંચમનો ક્ષય આ વખતે કરવો સારો છે,” | જણાવનારું અને તેમની વિકૃત વિચારધારા અને સ્થિરતાનું છે એવો કેવાબ આવ્યો હતો અને ત્યારબાદ ૧૯૫૨ના જેઠ, સૂચક છે. મહીનામાં શ્રીમદ્ આચાર્ય મહારાજે કાળ કર્યો, ત્યારબાદ અનુપ માઈના વિચારમાં આવ્યું કે મહારાજે લખ્યું એ વાસ્તવમાં વિ. સં. ૧૯૫૨માં ભાદરવા સુ’, પનો ક્ષય આવેલો તે સમયે આ. વિ. સાગરાનંદસૂરિજી મ (તે સમયે વ્યાજબી છે, એઓના વચન પ્રમાણે બને તો સારું છે અને મુનિશ્રી) જેમણે પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરી આરાધના એ વચન કબુલ રાખવું એમ ધારી શ્રીમદ્ | કરી હતી, તેમના સિવાય સકલ શ્રી સંઘે ઉદયાતું ચોથની શ્રી આચાર્ય મહારાજના શિષ્યોના સમુદાયમાં આ બાબત લખી | આરાધના કરી હતી. ૦૦૦૦૦૦૦
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy