SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦ooo વર્ષ-૧૨ ૦ અંક ૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨૦OO. તેથી આત્મા મુક્તિની નિકટ પહોંચે છે. જ્યારે પૂનમ –| છઠ્ઠ થાય, બે અમાવાસ્યા હોય તો તેરશ ચૌદશનો છઠ્ઠ ઈ અમાસની ક્ષય વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ માનવાથી તેરશ, 1 (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્ય એ ચૌદશ, બન્ને પ તિથિઓની વિરાધના થાય છે. વિરાધનાથી | એકલો ઉપવાસ થાય અને બે પડવા હોય તો પણ $ી સંસારની વૃદ્ધિ થાય છે. તેરશ-ચૌદશનો છઠ્ઠ થઈ, અમાવાસ્યાએ પારણું આવી પાલે મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજા પડવે એકલો ઉપવાસ થાય.' ઔદયિક તિથિ ની આટલી મહત્તા સમજાવે છે તો ઔદયિક | (નોંધ:- આના પરથી ફલિત થાય છે કે, શ્રી સાગજી કી ચોથને (ભાદરવા સદિ-ચોથ) જતી કરી પહેલી પાંચમને ચોથા મહારાજા બે ચૌદશ, બે અમાવાસ્યાં માનતા હતા.) માને તે બધા બા તત્ત્વતરંગિણીકારના મતે આરાધક ગણાય કે વિરાધક તેનો વાચકો સ્વયં વિચાર કરી લે. આ શ્રી હરિપ્રશ્નમાં પૂનમના ક્ષયે તપ કયારે કરવી તે મહામહોપાધ્ય યને “પ્રામાણિક માનનારાઓએ તો આ બધી અંગે જણાવ્યું છે કેવાતોનો ખૂબ જ શાંતિચિત્તે વિચાર કરી, થયેલી ભૂલનો હૈયાપૂર્વક સરળતાથી સ્વીકાર કરી સાચા માર્ગે આવવાની પ્રશ્ન : પરમી તિથિનૂદિતા મતિ તા તાપ: ખૂબ જ જરૂર છે. સાચા આરાધક બને અને બનાવે તે જ| ક્યાં તિથી ? પૂffમાથાં –ટિતાયાં જતિ ? || ૬ || કલ્યાણ કામના છે. પણ વો દિન વહાં !' બીજાને વણમાગી| સૂફીયાણી સલાહ આપનારા પોતાના આધપક્ષના વચનોનો ઉત્તરમ્ - 31થ પશ્ચમ તિથિરિતા મવતિ તવ તા: સ્વીકાર કરી તેને જ સાચાં માને-મનાવે તેમાં પણ શાસનની| પૂર્વશાં તિથીયતે | પૂofમાયાં ૨ ત્રુટિતામાં ત્રયો - 6 સાચી સેવા કરો ગણાશે !! चतुर्दश्योः क्रियते, त्रयोदयां तु विस्मृतौ प्रतिपद्यपीति ।।। પૂનમ ક્ષયમાં છઠ્ઠનો તપ કયારે કરવો તેનું | (પૃ. ૭૮) જ માર્ગદર્શન પ આ મહામહોપાધ્યાયશ્રીજી એ આપ્યું છે. | પ્રશ્ન : પાંચમ તિથિ તૂટી હોય તો તેનો તપ કઈ E' આ જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાએ ‘હીરપ્રશ્ન’માં | તિથિમાં કરવો ? અને પૂર્ણિમાં તૂટી હોય તો શામાં? 1 પણ તેનો સંતોષકારક ખૂલાસો આપ્યો છે. પણ તે બધા| ઉત્તર - પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો Hપ પરથી એવું સિદ્ધ તો થતું જ નથી કે, પૂનમના ક્ષયમાં તેરસનો | પર્વતિથિમાં કરાય છે. પૂર્ણિમાં તૂટી હોય તારે ક્ષય (પૂનમ/ માસની ક્ષય-વૃદ્ધિમાં, તેરશની પણ ક્ષય-વૃદ્ધિ) | તેરસ-ચૌદશમાં કરવો, તેરસે ભૂલી જવાય તો પડવે મણ કરી શકાય છે અર્થાતુ ચૌદશ-પડવે કરવો. આ અંગે ખુદ શ્રી સાગરજી મહારાજે “શ્રી સિધ્ધચક્ર” | (આ ખુલાસા પરથી પણ પૂનમના ક્ષયે તેરશનો ક્ષય વર્ષ-૩, અંક- ૨૧માં પૃ.૫૦૭ માં જે સમાધાન આપ્યું છે તે કરવાની વાત સિધ્ધ થતી નથી. પરન્તુ તપ કયારે કરવો તેનું 8િ જોઈએ. | માર્ગદર્શન મળે છે અને ચૌદશની આરાધના તો ચૌદ જ દિક ““પ્રશ્ન-૭૬૧- પર્યુષણની થોયમાં વડાકલ્પનો છઠ્ઠી કરવાનું સ્પષ્ટ થાય છે.) જ કરીને એ વગેરે વાકયો આવે છે. તો કલ્પસૂત્રને દહાડે છઠ્ઠનો 000 બીજો ઉપવાસ જ આવવો જોઈએ, એવી રીતે છઠ્ઠ કરવો સં. ૧૮૯૮માં લખાયેલી, સ્વરચિત શ્રી એમ કરું કે? અને આ વરસમાં છ8 કયારે કરવો ?” ચર્ચા પ્રશ્નોત્તરીમાં પત્ર ૨૩માં પૂ. પં. શ્રી રૂપવિષમજી “ “સમ ધાન- શ્રી હીરસૂરિજી મહારાજે દીધેલા અને ગણિવર શ્રી શ્રી રતલામ શ્રી સંઘના પત્રમાં ફ૨માવે છે કે, િશ્રી કીર્તિ વજયજી મહારાજે સંગૃહીત કરેલા| તથા અધિક માસ તે પ્રમાણ નહિ. તે રીતે દોય પુનિકોય હિંદ . હીર-પ્રશ્નોત્તમાં ચતુર્દશી, અમાવાસ્યા કે પ્રતિપદા આદિની | અથવા દોય અમાવાસ્યા હોય તો દુસરી જ તિથિ પ્રમાણ દિ વૃદ્ધિમાં છઠ્ઠ કયારે કરવો, એવા પ્રશ્નના ઉત્તરમાં ચોકખા | કરવી xxx શબ્દથી જણ એ છે કે આ પર્યુષણાના કલ્પ સંબંધી છઠ્ઠ કરવામાં કોઇ પણ તિથિઓના નિયમને માટે આગ્રહ કરવો (ઉપર પણ આ પ્રસંગ જોયેલો છે. આના પરથી પણ ફલિત થતું નથી કે પૂનમ-અમાસની વૃદ્ધિમાં (ક્ષય માં) નહિ. અર્થાત બે ચૌદશો હોય તો પહેલી બીજી ચૌદશનો પણ "| તેરસની વૃદ્ધિ (ક્ષય) કરવી. શ, ૦.૦.૦.૦૦ ૦ ૦.૦
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy