________________
-
૧૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) - : 3 દીધું કે- “સાહેબ ! આજે ટેક્ષની ચોરી ન કરીએ તો જીવાય જ | નોકરોને ભ્રષ્ટ કર્યા છે અને મોટા મોટા વેપારીઓએ તો
નહિ.” આવું સમજી ઘણા સાધુય બોલતા થયા કે- “ટેક્ષની | પ્રધાનોને પણ ભ્રષ્ટ કર્યા છે. રાજના પ્રધાનો તે રાજના નથી ચોરી તે ચોરી નથી.' પછી સરકારને ખબર પડી તો | પણ મોટા વેપારીઓના છે. આવા સંસારમાંય તમે મજાથી પકડવા ગયા તો બોલેલું ફેરવવું પડયું. તમારા રવાડે ચઢે | રહ્યા છો તે તમારો પાપનો ઉદય છે કે બીજું કોઈ છે? તેની આવી દશા થાય. !!
તમારો બંગલો તમને જેલ લાગે છે? તમારું કુટુંબ આ ધર્મના સ્થાપક શ્રી અરિહંત પરમાત્માઓ છે અને | તમને અધર્મ કરાવનાર લાગે છે? બંધન રૂપ લાગે છે? આ ધર્મના સંચાલક માર્ગસ્થ શ્રી આચાર્ય ભગવંતો છે, તેમના | તમારો પૈસો તમને દુર્ગતિમાં લઈ જનાર લાગે છે? “તમે બળે આ શાસન ચાલે છે. તેઓ આખા સંસારને ખોટો કહે છે, | ઘર્મ કરો' તેમ પણ તમારા કુટુંબમાં તમને કહેનાર કોઈ છે? સુખને પણ ખોટું જ કહે છે, દુનિયાની રાજ-ઋદ્ધિ પણ ખોટી જ | તમારા પગ ચાલશે ત્યાં સુધી તમારી પાસે કામ કરાવશે. કહે છે, કયારેય દુનિયાની સુખ સામગ્રીને સારી કહે જ છે. | ‘હવે તો જંપીને બેસો' તેમ સગો દીકરો પણ નથી કહેતો.
તમે તો ભાગ્યશાળી છો, લાખોના માલિક છો, મોટા વેપારી | ‘આટલી ઉંમર થઈ, દુર્ગતિમાં ન જવું પડે માટે હવે તો છો, મોટા ઉદ્યોગપતિ છો, તમારા વડે ઘર્મ છે' તેમ કહીને જે સાવચેત થઈ જાઓ’ તેમ તમારી પત્ની પણ કહે છે? આજે સાધુ તમને બોલાવે, તે સાધુને પણ સનેપાત થયો છે. તે | તમારા દીકરા-દીકરી, તમારો પરિવાર પણ ખરાબ પાકયો ભગવાનનો ભગત મટી તમારો “ભગત' બન્યો છે! સનેપાત | હોય તો તે તમારા જ પાપે. તમે તમારાં સંતાનોનું કે કોને થાય? જેના વાત, પિત્ત અને કફ વિકૃત થાય તેને. મોટા | કુટુંબ-પરિવારનું ભલું-આત્માનું હિત-વિચાર્યું નથી. એટલું માણસને “ભો ભવ્યા !' “મહાનુભાવ” કહીએ પણ તેની જ નહિ તમારું પણ ભલું શેમાં છે, ભૂંડું શેમાં છે તેય વિચાર્યું રિદ્ધિ-સિદ્ધિના વખાણ ન કરીએ. અમે તો મોટો શ્રીમંત આવે નથી. મારી આટલી ઉંમર થઈ છતાં ય હજી મારો તો તેની શ્રીમંતાઈ ભૂંડી જ સમજાવીએ. શ્રીમંતાઈમાં સાવચેત ઘર-પેઢી-પૈસા-ટકા, કુટુંબ-પરિવારાદિ પરનો મોહ ઘટયો Fહિ રહે તો ઘણા પાપ કરાવી નરકાદિ દુર્ગતિમાં લઈ જશે તેમ | નથી તો “મારા જેવો નાલાયક કોણ? તેમ પણ તમને થાય છે? સમજાવીએ. શ્રીમંતાઈમાં મૂંઝાઈશ તો આ જન્મ હારી જઈશ | સાધુ ન થયો તેનું દુઃખ છે ? સાધુ થવા નું મન પણ થતું તેમ સમજાવીએ. મોટો રાજા આવે તો તેના રાજ્યના વખાણ | નથી માટે હું મહાપાપી છું તેમ પણ થાય છે? સાધુ થયા ન કરીએ પણ “રાજેશ્વરી નરકેશ્વરી સમજાવીએ. રાજ્યમાં | વિના તો મરવું જ નથી - તેમ પણ મનમાં છે? hપાઈશ તો મરી જઈશ-તેમ સમજાવીએ. ભગવાન શ્રી
| શ્રાવકને આ સંસાર નથી છૂટતો તેનું દુઃખ પણ ન ૨ જિનેશ્વર દેવો, સમવસરણમાં ઈન્દ્ર-ચક્રવર્તી આદિ આગળ
હોય ? સાધુ થયા વિના મરવું પડે છે - તેની પીડા પણ ન કહેતા કે- “આ સંસાર અસાર છે, સુખમય સંસાર પણ અસાર | હોય? તો તે શ્રાવક જ નથી. અમારો ભગત કહેવરાવતો ડે છે, ચારે ગતિ ખરાબ છે. આ સંસારની રિદ્ધિ-સિદ્ધિમાં ફસ્યા
હોય તો ય તે અમારો ભગત નથી !! જે ભગવાનનો ભગત તો બાર વાગી જવાના છે' તો તે ઈન્દ્રાદિ દેવો કે ચક્રવર્તી
ન હોય તે અમારો ભગત નથી. ભગવાનના ભગતને રાજા આદિ પણ માથું હલાવતા હતા અને આપની વાત સાચી |
| ભગવાન થવાનું મન હોય, તે માટે સાધુ થવાનું ય મન ડે છે તેમ હૈયાથી સ્વીકારતા. કામને આધીન બનેલા ઈન્દ્રોને પણ
હોય. શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજા આમ કહી 3 ઈન્દ્રાણીને મનાવવી પડે. તેમ તમારે ય કોને કોને મનાવવા પડે ગયા છે. ભગવાને કહેલી આ વાત જેને ન ગમે અને અમે
છે? કોના કોના મોં રાખવા પડે છે? તરકડા જેવા રાજના | ગમીએ તો તે ક્યારે અમને બગાડે તે કહેવાય નહિ. તેવાથી મોકરોને સાચવવા કેટલા પૈસા વેરવા પડે છે !! આજે તમે | તો અમારે બહુ સાવચેત રહેવું પડે. અમે ગમીએ અને રાજના નોકરોને ભ્રષ્ટ બનાવવા જેટલા પૈસા ખર્ચા છે તેટલા | ભગવાન ને ગમે તે ચાલે ? અમારી પાસે આવવાથી કાંઈક મિસા ધર્મ માટે ખચ્ય છે ? આજના વેપારીએ સરકારના લાભ થઈ ગયો હશે માટે જો અમે ગમતા હોઈએ તો પણ તે
-