SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. પ-૧૦-૯૯ ૧૧ ઘણું ખોટું ચાલે. પડયું છે. જો આમને આમ ચાલશે તો ઘર્મ | પ્રભાવના કરી. તેમની પાટે પહેલા નંબરે અમારા રસાતલ જશે. મારી તો શક્તિ નથી, તમે શક્તિસંપન્ન છો, | પરમગુરુદેવેશ પૂજ્યપાદ આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા માટે સંવેગી શાખા સ્થાપો. આ જતિઓથી જાદા પડવા ધોળા અને બીજા પૂ. આચાર્ય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા વસ્ત્રને બદલે પીળા વસ્ત્ર પહેરતા થાવ અને ભગવાનના આવ્યા. તેઓએ પણ કુમતોનું ખંડન કરીને આ માને સાચા માર્ગને ચલાવો. હું તમારી સાથે જ છું.” આ પછી | ટકાવ્યો. પૂ. પંન્યાસ શ્રી સત્યવિજયજી મહારાજે ક્રિયોધ્ધાર કર્યો અને તે બધા મહાપુરુષોએ આ સંસારના સુખને ભૂજ સંવેગી શાખા ઉથાપી. આજનો બધો પરિવાર તેમનો છે. શ્રી સમજાવ્યું છે. પુણ્યથી મળેલું દુનિયાનું સુખ પણ ભૂંડું જ છે, પૂજ્યો આપણને આચાર્ય બનાવતા ન હતા. તેઓ પાલખીમાં, આ વાત નવી નથી. ભગવાનના શાસનના જાણ દીક ઘોડા ઉપર બેસી ફરતા. રાજાઓને પણ પોતાને વશ કરેલા. મહાપુરુષ આમ જ કહે. તમને કે અમને ધર્મ ન કરવા તું તેમની આજ્ઞા વિના રહેવાની જગ્યા ન મળે. સંવેગી સાધુ પણ હોય, ધર્મમાં અંતરાય કરતું હોય, સમક્તિ પણ પામવાન તેમને પગે લાગે તો રહેવાની જગ્યા મળે. આવી રીતે દેતું હોય તો તે આ દુનિયાના સુખનો રાગ રાગ જ છે. જેને સાવચેતીથી સાચો માર્ગ ચલાવી આપણા સુધી પહોંચાડ્યો. દુનિયાનું સુખ ખરાબ ન લાગે, હૈયાથી છોડવા જેવું ન લાગે છે ત્યાર પછી પૂ. શ્રી આત્મારામજી મહારાજા થયા. તેઓ ત્યાં સુધી ધર્મ પામે નહિ, સમક્તિ પણ પામે નહિ. મૂળ સ્થાનકવાસી સાધુ હતા પણ સત્યના સાચા ખપી હતા, અહીં દરરોજ આવનારા હૈયાપૂર્વક કબૂલ કરે સત્યના શોધક હતા. તેના પરિણામે મૂર્તિની શ્રદ્ધા થઈ, સાચો | કે- “ અમે હજી સુખમાં બેઠા છીએ, સુખનો ખપ પણ ડિ માર્ગ સમજાયો અને મુહપત્તિ તોડી સોળ સાધુઓ સાથે છે, તે સુખ મેળવીએ પણ છીએ અને ભોગવીએ પણ છીએ અમદાવાદ આવવા નીકળ્યા. તે વખતે આમની નામના મોટી પણ તેને સારું માનતા નથી. જ્યારે છૂટે તે જ ભાવના છે ? હતી. આપણા રાવેગી સાધુઓ માત્ર ગણત્રીના હતા. તે બધાને છીએ. તેની સાથે રહેવું પડે છે, તેની હજી જરૂર પડે છે ને ! ચિંતા થઈ કે, રમામની સાથે વાદ કોણ કરશે ? તે વખતે શ્રી અમારો પાપોદય માનીએ છીએ.” જો હૈયાથી આવું H સાગરજી મહારાજના પૂ. ગુરુ શ્રી ઝવેરસાગરજી મહારાજ, કબૂલે તો તે અહીં આવતા હોય, પાટના પાયે બેસતા હોમ આમ થોડા શિથીલાચારી હતા પણ શાસનના જાણ હતા, તો ય “બનાવટી ધર્મી છે, સાચા ધર્મી નથી ! અમારે પણ સન્માર્ગના પ્રરૂપક હતા તેમને બોલાવ્યા. તે બીજી રીતે આવ્યા તમને દુનિયાનું સુખ ભંડે જ સમજાવવાનું છે. દુનિયા) તેય ચલાવી લે ધું. જ્યારે પૂ. શ્રી આત્મારામજી મહારાજ સુખનો રાગ પોષવાનો નથી પણ રાગ કાપવાનો છે. જો અમદાવાદ આવ્યા ત્યારે કહ્યું કે - હું ચર્ચા કરવા નથી આવ્યો તમારે આ સુખ જોઈતું ન હોત, તેની જરૂર જ પડતી ન હોત ! પણ ખોટો પંથ મૂકી, સાચો પંથ સ્વીકારવા આવ્યો છું. તો તમારે ઘર બાંધવાનું, પેઢી ખોલવાનું કે પૈસા કમાવવા મુહપત્તિને છોડીને આવ્યા છીએ માટે અમારે ગુરુ પસંદ પાપ કરવું પડત? આજે તો તમે પૈસા કમાવા એવું એવું કરો કરવાના છે અને તેમણે પૂ. શ્રી બુટેરાયજી મહારાજાના છો જેનું વર્ણન ન થાય. શાહ કહેવરાવી ચોર જેવા બન્યા ચરણોમાં શીશ - માવ્યું. છો, શેઠ કહેવરાવી શઠ જેવા કામ કરો છો અને સાત - પૂ. શ્રી આત્મારામજી મહારાજા સમર્થ મહાપુરુષ હતા, કહેવરાવી શેતાન જેવા બન્યા છો. શાહ એટલે... શેક કે તેમણે શાસનનો જયજયકાર કર્યો, સન્માર્ગનો પ્રચાર કર્યો, એટલે..... સાહેબ એટલે.... આ શાહ આદિ પદોની 3 શાસન વિરોધીઓને પરાસ્ત કર્યા, કમતોનું ખંડન કરી, તેમને આબરૂ ઘણી ઉંચી છે. શાહ લખાવનારા ચોરી કરે તે બને? પરાજય આપી શાસનને જયવંતુ કર્યું. તેમની પાટે તે ચોરી કરો છો તેનો ડંખ છે ખરો ? આજનો ધર્મ છે સદ્ધર્મસંરક્ષક, પ્રૌઢપ્રતાપી પૂજ્યપાદ આચાર્ય શ્રી કરનારોય મોટો ભાગ ટેક્ષની ચોરી કરે છે, તો તેનો ય છે ? કમલસૂરીશ્વરજી મહારાજા આવ્યા. તેમણે પણ શાસનની ઘણી છે કે નહિ? તમારા જેવા “ડાહડ્યા'ઓએ અમનેય સમજાવી છે - --- --- --
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy