SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯ ૧૩ અમારો ભગત નથી. અમે તો તેવાને અમારો ભગત માનીએ મળતાં સુખના જ ભગત છે. માન-પાન પણ નહિ. તેનાથી તો ખૂબ જ સાવધ રહીએ. તેવાઓ તો નામના-સન્માનાદિના ભગત છે. તે ભગવાનનાય ભગત ઘણીવાર અમારા નામનો ય દુરૂપયોગ કરે અને શું શું ન કરે તે | નથી, સાધુનાય ભગત નથી, અને ધર્મનાય ભગત નથી. ય કહેવાય નહિ ધર્મ કરવા છતાંય ઘર્મનો ભગત નથી. તે તો ભગવાન શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં આઠ વ માત્ર પૈસા અને દુનિયાના સુખનો ભગત છે ! તે માટે સાધુ થવાની આજ્ઞા છે. જે શ્રાવક આઠ વર્ષે સાધુ ન થઈ. અમારા-દેવ-ગુરુ ધર્મના નામનો ય “વટાવ' કરે. તે તો શકે, તે માને કે “હું મોહથી ઠગાઈ રહ્યો છું.” આજે તો બિચારો દુર્ગતિમાં જ જવા સર્જાયેલો છે. વર્તમાનમાં આવા સાધુ ન થયા તેનું તમને દુઃખ વધારે કે તમારી પાસે અધિક કહેવાતા ભગતો ઘણા છે. જે પોતાના ભગવાનનું નામ બોલે પૈસા નથી તેનું દુઃખ વધારે છે? “સાધુ થયા વિના આ છે. !! જનમમાં મારે મરવું પડશે તે જ મારું મોટામાં મોટું દુઃખ છે ભગવાને કહેલી આ વાત આ બધા મહાપુરુષોએ આવું જેના હૈયામાં હોય તે દેવ-ગુધર્મનો સાચો ભગત છે સમજાવી છે. પ.પૂ.શ્રી આત્મારામજી મહારાજા, તે સદ્ગતિમાં જવાનો છે. તેના માટે પ્રાયઃ દુર્ગતિના દ્વારે પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી કમલસૂરીશ્વરજી મહારાજા, બંધ છે. કેમકે, સાધુ ન થયો હોવા છતાં, નથી થયો તે તાતપાદ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી દાનસૂરીશ્વરજી દુઃખ જ તેને સદ્ગતિમાં લઈ જાય. આવા જીવો અનીતિ મહારાજાદિ- અ, બધા અમારા વડીલો છે. તેઓ પણ આ જ કરી પૈસા પાછળ ગાંડા થાય ? “તમે વાત વાતમાં વાત કહેતા-સમજાવતા આવ્યાં છે. આજે અમારામાં જે કાંઈ નીતિ-નીતિ કરશો તો બધા લોક ભૂખે મરશે. પછી આ બધા શક્તિ છે, શાસનની ધગશ છે તે આ બધા વડીલોની કૃપા અને | ધર્મનાં કામ કોણ કરશે તેવી લાંચ તે આપે ? તમારી આ હંકને કારણે છે. પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજા કે વાતમાં જો હું હા પાડું તો મારી તો જીભ જ કપાઈ જાય !| રે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કમલસૂરીશ્વરજી મહારાજાને તમે આજના આ બધા કહેવાતા શ્રાવકોથી જે સાધુઓ ઘણાએ જોયા પણ નહિ હોય અને સાંભળ્યા પણ નહિ હોય. | સાવચેત નહિ રહે તે સાધુ, સાધુ નહિ રહે. શ્રાવકોને સારા પણ પૂજ્યપાદ નાચાર્યદેવેશ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા, માનનારા, તેમને પોતાના બનાવી રાખવા તેમને રા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા, રાખવા મહેનત કરનારા પોતાના સાધુપણાનું લીલામ કરે મારા તારક =ાદેવેશ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી છે. તેમની વાતમાં હા એ હા કરનારા સાધુઓ મૂઆ સમજો પ્રેમસૂરીશ્વરજી મહારાજાને તો આમાંના ઘણાએ જોયા ય છે આત્માના ધર્મ સિવાય બીજી વાત કરવા આવે તેની સાથે અને સાંભળ્યા પણ છે. પણ તેમની આ વાત યાદ નહિ હોય ! વાત પણ ન કરવી. ધર્મની વાત કરવા આવે તો હજી વાત આપણા ઘર્માચાર્યોને જે રીતે ઓળખવા જોઈએ તે રીતે કરવી. સંસારની વાત કરવા આવે તો સાંભળવી પણ ન ઓળખવાનો પ્રયત્ન આજના મોટાભાગે કર્યો નથી. જો તે ભગવાનની આજ્ઞા છે કે ધર્મના કારણ વિના ગૃહસ્થ યથાર્થ રીતે ઓળખવાનો પ્રયત્ન ર્યો હોત તો આજનું તમારું | પરિચય પણ કરવો નહિ.” આખું જીવન જાતું હોત! “હજી સુધી હું સાધુ થઈ શકયો નહિ, શ્રી અરિહંત પરમાત્માઓએ જે ધર્મ સ્થાપ્યો છે તે મારી સાધુ થવાની ઉંમર જવા માંડી, મારે આ જનમમાં સાધુ | ધર્મને ચલાવનારા છે આવી માર્ગાનુસારી માન્યતાવા થયા વિના મરવું પડશે” આવું પણ જો હૈયાથી તમને થાય તો ધર્માચાર્યો ! આપણે થોડા રહીએ તેની ચિંતા નથી પણ આ બધા મહાપુરુષોને ઓળખ્યા કહેવાય ! જેને સંસારમાં જ [ આશા મુજબ જીવીએ એટલે ઘણું છે! ટોળા તે શ્રી સી. મજા આવે, ઘરમાં કરવામાં વાંધો ન હોય, મરતી વખતે પણ નહિ. જે આજ્ઞા મુજબ ચાલે, આજ્ઞા મુજબ ન ચલાય તેનું ઘર છોડવાનું મન ન હોય, ઘર ન છોડી શક્યો તેનું દુઃખ પણ ન દુઃખ હોય તે બધા શ્રી સંઘમાં છે. બાકી બધા તો હાડકા હોય - તે કોઈનાય ભગત નથી. માત્ર પૈસા અને પૈસાથી | ઢગલો છે. શાસ્ત્ર તો ત્યાં સુધી લખ્યું છે કે, એક સાધુ, એક
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy