________________
[22
શ્રી જૈન શાસન અઠવાડિક)
માટુંગા ધર્મનગરી નષ્ફહોલ ખાતે ચાલુ વર્ષે | શાંતિસ્નાત્ર : આમાં પણ મજાની ગોઠવણ હતી ચારે ઐતિહાસિક-શાસન આરાધના-પ્રભાવના રક્ષા કરતું તરફ પૂતળીઓ દીપમાળા લઈ શોભતી હતી. ચાતુસિ વીતાવનાર ઉભય પૂજ્યોનો યોગ મળતાં પરિવારના દરેક સભ્યોએ સ્નાત્રનો લહાવો માણ્યો મહોમવ અંગેનો મનોરથ સાકાર થયો. આર્ટ કાર્ડ ઉપર હતો. દૂર આફ્રિકાથી અને દુબઈથી આવેલા પુત્ર-પુત્રી ચતુરંગી સુંદર છપાઈ સાથે પત્રિકા છાપી ગામેગામ આદિ પરિવારે પહેલવહેલ જિનભક્તિ નો આવો મોકલવાઈ કા. સૂ. ૯ થી ૧૩ બુધથી રવિ મહિમા અનુભવ્યો હતો. તા. ૧૬-૧૧-૯૯ થી ૨૧-૧૧-૯૯ સુધી પંચાનિકા
દરેક પૂજા પૂજનમાં ઉપસ્થિતિ ખૂબ જ પ્રશંસનીય મહોતવનું આયોજન રખાયું.
કોટિની હતી. વિશેષતાઃ
| ધર્મનગરીની સજાવટ નવેસરથી કરવામાં આવેલ ખૂબ ઉધાપન : સાચા જરીયાન પાંચ છોડપૂર્વક અઢળક |
જ સુંદર ભાવ પેદા થાય એવું વાતાવરણ સર્જાયેલ. શન-દર્શન-ચારિત્રની સામગ્રીને સજાવીને મૂકવાપૂર્વક સુધ ઉધાપન કરવામાં આવ્યું. જેમાં તાડપત્ર એની
પરમાત્માને મજાની અંગરચના કરાતી, જેને જોવા શહી ખાસ આકર્ષણ રહયા હતા. ઉધાપન મંદિરમાં
લોકો દૂર દૂરથી પધારતા. વિશાળ જિનમંદિર બનાવાયેલ. ચતુર્મષ્ટી લોચ કરતા ૫જ્યોની ગુહાંગણે પધરામણી : કા. સુ. ૧૨ના પ્રમુ આદિનાથ પ્રભુની મોટી મૂર્તિ પધરાવાઈ હતી. અવાદ્ય સંઘ પૂજ્યોને ઘરે પધરાવી સુવર્ણગીનીથી ઉમાપનની તમામ સામગ્રી તરત સુયોગ્ય ક્ષેત્રોમાં | નવાંગી ગુરૂપૂજન કરેલ. મધુર હિતશિક્ષા આપી દેવામાં આવેલ.
શ્રવણ-નાળીયેરની પ્રભાવના કરેલ. પરિવારજનો મકોત્સવ: દરરોજ અલગ અલગ પૂજા-પૂજનો માટે
ગદ્ગદ્ થયા. આવા ગુરુદેવ પામીને અને આવા ફનૈવેદ્યની માંડણી નવીનવી થતી. સ્ટેજ બદલાતા.
ગુરુદેવના પ્રભાવક શિષ્યોની નિશ્રા પામીને. ફૂના બુકે આદિ દ્વારા દિવ્ય વાતાવરણ થતું સવારે
સ્વામીવાત્સલ્ય : શાંતિસ્નાત્ર બાદ ખૂબ જ સુંદર શણાઈ પ્રભાતીયાં-પ્રભાવના સાંજે ભાવનાનું
વસ્તુઓથી બેસાડીને વિશાળ સંખ્યક સંઘનું સાધર્મિ આયોજન થતું પૂજા પૂજન બાદ નાળીયેર, મોદક,
વાત્સલ્ય યોજેલ. કટાસણું-મુહપત્તી-મીઠાઈ જેવી સુંદર પ્રભાવના થતી.
મહોત્સવને સફળ કરવા દીલીપભાઈ ધીવાળા, ૨૨ના : શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા માટે હાથે
રાજુભાઈ વરઘોડાવાળા અને જસ્મીનાબેન ચી કરેલાં પંચકલ્યાણકના પટો બનાવેલ મૂકાયા હતા.
નિરજનભાઈએ અથાક મહેનત કરી હતી. વિ વેધ મિત્રો પણ આકર્ષણ કરે તેવા હતા.
મણિભાઈના પુત્રી ચંદ્રાબેને પણ જાતે રસ લઈને ૧૦૮ પાર્શ્વનાથ પૂજન માટે આકાશમાંથી કમળમાં મહોત્સવને યાદગાર કર્યો હતો. બિરાજી ધરતી ઉપર ઉતરી રહ્યા હોય એ રીતે ૧૦૮ પાર્વનાથના પટોની રચના કરાઈ હતી.
ત્રણને સમજો તો જીવન ધન્ય અરિહંત વંદનાવલી : આ વિશેષ આયોજન હતું. એક
ત્રણથી બચવા પ્રયત્ન કરો -(૧) ખોટી સંગત (૨) સ્વાર્થ (૩) નિંદા એ કડી બોલાય અને પૂજક હાથમાં ખોબો ભરી પુષ્પો પ્ર ઉપર પાથરે રચના એવી કે જાનુપ્રમાણ પુષ્પ
ત્રણનું સદા સન્માન કરો (૧) માતા-પિતા (૨) ગુરુ (૩) વડીલ વેરાયેલા સમવસરણની સ્મૃતિ થઈ આવે. પાયધુની ત્રણ પર મન લગાવવાથી પ્રગતિ થાય(૧) વિદ્યા (૨) મહેનત (3) ઈશ્વર ગોડજી નીનાણમાં ચૌમુખ પ્રભુ પધરાવી આ પૂજા ત્રણ વ્યક્તિ પર હંમેશા દયા કરો - (૧) બાળક (૨) ભુખ્યા (૩) અપંગ. ભાવાયેલ. સવારે ૯ થી ૧૨ સુધી અરિહંત ભક્તિ
(ગુજરાત સમાચાર) , ચા રહી. ત્યાર બાદ ખીરના એકાસણાં કરેલ.