________________
વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨૦૦૮
૧ર૬
- દિવસ દાબ્દએ તિથિવાસી છે. જેમ ૧૩, ૧૪ ૧૬ | વદિ-૧ની વૃદ્ધિ કરી છે.) તો ચૈત્ર માસની સાડાબાર દિવસનું પખવાડીયું હોય તો પાક્ષિક પ્રતિક્રમણમાં “. :રસ | દિવસની અસક્ઝાય તો બીજી બીજના સૂર્યોદયથી જ પરી રાઈદિયાણં' ચોમાસાના પાંચ મહિના હોય તો પણ ચો માસી | થયેલી માને છે. પ્રતિક્રમણમાં “ચારમાસાણં, આઠ પકખાણ, એકસો વીસ
આ બધા પરથી સુનિશ્ચિત છે કે દિવસ શબ્દ એ તિથિ રાઈ દિયાણ,'' તથા ચાલુ વરસે જેઠ મહિના બે હોવાથી તેર
વાચી છે. મહિના છે તેમ જ્યારે જ્યારે અધિક મહિનો આવે અને તેર મહિનાનું વર્ષ હોય ત્યારે ત્રણસોને ચોર્યાસી દિવસ હોવા છતાં
આપણે આપણી આરાધના વિશુદ્ધ કરવી છે. માટે અદ પણ સાંવત્સરિક પ્રતિક્રમણમાં બાર માસાણ, ચઉવ્વિસ
6 | રાખો કે સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા સુદિ-ને પખાણ, ત્રણસોને સાઠ રાઈદિયાણં' એમ ખામણામાં
સોમવારે કરી-કરાવી આજ્ઞાનું પાલન કરવું યોગ્ય હતું. સુષે બોલાય છે. જે સર્વ સંમત છે. તેમજ ત્રણસોને ચોપન દિવસનું | કિ બહૂના ! વર્ષ હોય ત્યારે પણ આમ જ બોલે છે.
| સદગુર્નાદિની કૃપાથી યથામતિ આ લખાણ લખેલ છે. વળી ૨ લુ વર્ષે ચૈત્ર માસમાં ચૈત્ર વદિ-બીજની વૃદ્ધિ
શ્રી જિનાસા વિરુદ્ધ લખાયું તો ત્રિવિધ ક્ષમાપના. સનો હતી (જ પથ પર્વતિથિની વૃદ્ધિ નથી માનતો તેને ચૈત્ર
કૃપા કરીને ધ્યાન ખેંચે તે જ અભ્યર્થના.
માટુંગા ચાતુર્માસ પૂર્ણાહુતિ પૂર્વે કળશારોપણ સમો જીવિત-મહોત્સવ
સુશ્રાવ ક મણિલાલ સૌભાગચંદ દોશી તથા શ્રીમતી | અને સામેથી પધારતા જૈનાચાર્ય પરમગુરૂદેવ મંજુલાબેન મણિલાલે જીવનમાં કરેલ અને કવિધ “સરિરામ'નો નજર એમની ઉપર પડી. એ નજરે કમણ આરાધના ની અનુમોદનાર્થે તેમજ પોતાના સદ્ધર્મદાતા | કર્યું અને પુણ્યાત્મા ઘર્મશ્રવણ કરવા જીવન અંજી પરમગુરૂદેવ સંઘ સન્માર્ગદર્શક સુવિશાળ જ્ઞાનમંદિરમાં પધાર્યા. ત્યારથી ધર્મની શરૂઆત થઈ અને તપાગચ્છાદિ રાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ક્રમે કરી અનેકવિધ તપશ્ચર્યા અને અનુષ્ઠાનો યોકવા રામચંદ્રસૂરી શ્વરજી મહારાજાના અનંત ઉપકારોની | સફળ બન્યા. અનેક નાના-મોટા સુશ્રાવક ગ્ય
સ્મૃતિમાં એક અત્યંત અનુમોદનીય ઉત્સવનું આયોજન | નિયમોથી જીવનને મઘમઘતું બનાવ્યું. પરમગુરૂના વર્ધમાન ત પોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય |
સાંનિધ્યમાં આરાધના કરતા મૂળ સ્થાનક માગીશ્રી, ગુણયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં તેઓશ્રીજીના રતિલાલ મનજી અને પ્રાણલાલભાઈ સાથે તેમણે પણ શિષ્યરત્ન વચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય આરાધના કરી તપાગચ્છની સુવિહિત આચરાને કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કરવામાં | જીવનમાં અમલી બનાવી. આવ્યું.
એમનો ખૂબ જ મનોરથ હતો, પૂજ્યપાદશ્રી પાસે જન્મ સ્થાનકવાસી ધંધાર્થે આફ્રિકા-સુદાનમાં | સંયમ ગ્રહણ કરવાનો પણ કર્મોદયે એ ભાવના પણ ન વસવાટ ક૨તા મણિભાઈ એ વાર વાસુપૂજ્ય | થઈ. છતાં સતત તત્ત્વચિંતન દ્વારા તેઓ ખૂબ નિર્જરા જિનાલય- ટુંગાના બહારના રસ્તા ઉપરથી જતા હતા | સાધી રહ્યા છે.