________________
૧૧૮
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આયંબિલ, નવકાર મહામંત્ર તપ, કલ્યાણક તપ, કોઈપણ જાતની તકલીફ વિના પાલખી નીકળી સહસ્ત્રફૂટ તપ, નવપદજી તેમજ વર્ધમાન તપની ઓળી આદિ | હતી... ગુરુદેવના ગુરુણીજી લાભશ્રીજી મ. હત ગુરુદેવ લાભ અનેકવિધ તપશ્ચર્યાઓ, નવકાર મંત્રના, શંખેશ્વર પાર્શ્વનાથ | ચોઘડીએ દેહ છોડી સ્વર્ગે સંચર્યા અને લાભ ચોઘડીએ પાલખી ભ.ના, સીમંધરસ્વામી ભ. ના, અર્હમ્ પદના, સાધુ પદના, | નીકળી.. અનાથ ભ., મલ્લિનાથ ભ, ઉવસગ્ગહરના એમ વિવિધ
ગુરુદેવ આપે જન્મ લઈને માત-પિતાને ધન્ય બનાવ્યા. પ્રકારના લાખો જાપો. તેમજ સિધ્ધાચલની નવાણું યાત્રાઓ
દીક્ષા લઈ ગુરુને ધન્ય બનાવ્યા. સંયમ પાળીને શાસનને ધન્ય વિ.અપાયેલ છે. તેમજ શ્રાવક વર્ગ તરફથી પણ તપશ્ચર્યાઓ
બનાવ્યું. દીક્ષા આપીને શિષ્યાઓને ધન્ય બન વ્યા, પરહિત જાપ સામાયિક તથા શુભ ખાતામાં વાપરવા દ્રવ્ય વિ. વિપુલ
દ્વારા સ્વયં ધન્ય બન્યાં. પરમ સમાધિ વડે મૃત્યુને ધન્ય પ્રમાણમાં અપાયેલ.
બનાવ્યું. ખરેખર ગુરુદેવ આપ તો કૃતકૃત્ય બની ગયાં અંતિમ ઉછામણી તથા જીવદયાની ટીપ પણ સારા
લાખ લાખ વંદન હો તુમ ચરણે. પ્રમાણમાં થયેલ.. તોફાની વાતાવરણની અંદર પણ પૂજ્યશ્રીજીના પુણ્ય પ્રભાવથી અષાઢ વદ-૨ ના સવારના
પરમ ગુરુદેવનો પુનિત આત્મા જ્યાં હોય ત્યાં પરમ ૯-b વાગે સંખ્યાબંધ માનવ-મહેરામણ વચ્ચે | શાંતિને પામે. પુનઃ પરમાત્માનું શાસન, સંયમ પાળીને શીવ્ર જય-ય-નંદાના ધ્વનિ અને બેન્ડવાજાના વાજિંત્ર નાદ સાથે | શાશ્વત સુખના ભોકતા બનો..
આવું સમર્પણ કેળવીએ..!
શાસનના શિરતાજ, દ્વાદશાંગીના પ્રણેતા, “મોક્ષ જોઈએ છે' એમ શીખવાડયું-ગોખાચું બોલીએ અનલિબ્ધિના ભંડાર પહેલા ગણધર દેવ શ્રી ગૌતમસ્વામિ છિીએ. પણ ખરેખર જો મોક્ષની તીવ્ર ઉત્કંઠા પેદા થાય તો મહાજાના નામથી સૌ સુપરિચિત છે. તેમના જીવનના એક વર્તમાનનું આપણું આખું જીવન બદલાઈ જાય. મોક્ષની પ્રસંગ પર સામાન્ય વિચાર કરવો છે.
ઉત્કંઠાવાળો જીવ બાહચ પ્રવૃત્તિમાં જરાપણ આનંદ પામે આવા સમર્થ પુર્યાપુનો પણ શ્રમણ ભગવાન
નિહિ. તે તો આત્માની હિતકર પ્રવૃત્તિમાં જ આનદ પામે. તે મહાવીર પરમાત્મા ઉપર કેવો અદૂભૂત સમર્પણભાવ હતો.
દશા પણ ત્યારે જ પેદા થાય કે જેને આપણે આપણા તારક ચાર-માર જ્ઞાનના ધણી છતાંય ભગવાન આગળ બાળકની
| ગુરુ માનીએ તેમને મન-વચન-કાયાથી સંપૂર્ણ સમર્પિત જેમ હળ્યા છે. કયારે ય પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી નથી
થઈએ તો. નામ ગુરુનું ધરાવીએ અને પ્રવૃત્તિ મટજી-ઈચ્છા અને મગવાનની આજ્ઞાને શિરોધાર્ય કર્યા વિના રહયા નથી.
મુજબ કરીએ તો મેળ જામે ખરો ? તારક ગુ.ની સાચી
સમર્પિત ભાવે સ્વીકારેલી ગુલામી એ જ આત્માની મુક્તિનો આ પુણ્યાત્મા જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાનની |
સાચો રાજમાર્ગ છે. આવી દશા કેળવીએ તો જ “ગોતમ નામે પ્રાપ્તિ થાય અને પોતાને જ નહિ તેનો તેમના અંતરમાં ઘણો
નવનિધાન' સાચા ભાવે બોલાય. તદ્દભવ નિયમો જ બહતો. તેથી જ ભગવાને જ્યારે એ ભાવની વાત કરી
મુક્તિગામી જીવો પણ જો આવો સમર્પણ ભાવ બતાવે તો કે, લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર જાય તે આત્મા, તે જ
આપણે તો કેવો સંપૂર્ણ સમર્પણભાવ કેળવવો જરૂરી છે તે સૌ ભવમાં મોક્ષે જાય. તો તે વખતે ખાત્રી કરવા તેમને પોતાની
સમજી શકે છે. સુશેષ કિં બહુના? ઈચ્છા દર્શાવી. સદૂભવ નિયમ મુક્તિગામી એવા આમને
મોક્ષ કેવી લગની હતી અને આપણને...! છે છે ક હ છ છ છ છ છ છ ® @ @ @ @ @ છ છ છ છ છ છ @____
)