________________
વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨૦૦૦
૧૧
ધર્મચક્ર કંઠાભરણ, મેરુમંદર, ગૌતમ ગણધર તપ, છે. સેવા-ભક્તિ-વેયાવચ્ચના માધ્યમ દ્વારા વિપુલકર્મ છમાસી, ચાર નાસી, ૧૦૮ અઠ્ઠમ, ૨૨૯ છઠ્ઠ, ૪૫-૩૬- | નિર્જરા અને આરાધના કરાવનાર એવું ગુરુદેવપી ૩૧-૩૦-૨૧- ૧૬-૧૫ ઉપવાસ અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યાઓ મહાકિંમતી રત્ન અમારું દૂર કાળરાજાએ છીનવી લીધું. તેમજ કરોડો વિવિધ જાપો. તેમજ અપ્રતિપાતિ એવા પાર્થિવદેહે ગુરુદેવ ગયા પણ ગુણદેહે સદાય સાથે જ છે અને વેયાવચ્ચેના ગુ માં આગળ વધી રત્નત્તીની સુંદર આરાધના | રહેશે.. કરતાં સ્વ-પરનું હિત સાધી વિચરી રહયા છે. આ બધો
ફૂલ ગયું ફોરમ રહી“આત્મા ગયો અમરતા રડી, Iિ પુણ્ય-પ્રભાવ ઉપકારી પૂજ્ય ગુરુદેવનો છે... પરમ કૃપાળુ
કસ્તુરી સુવાસ ફેલાવી ઊડી ગઈ હંસ ઊડી નવો ઉદય પરમાત્માની પરમકૃપાથી સંયમજીવનની આખરી ૯૧ વર્ષની
સરોવર સૂનું બન્યું, હંસ તો જ્યાં જાય ત્યાં સરોવરને શોતાવે જૈફવયમાં નાજુક-જર્જરિત દેહે શૃંખલાબધ્ધ, કર્મોના કાતિલ
છે પણ હાનિ-નુકશાન સૂના પડેલા સરોવરને છે. ગુરુદેવ યા હુમલાની સામે શૂરવીર યોધ્ધાની જેમ ટકકર ઝીલી પ્રાણાંત
ગુણરૂપી પુષ્પોની સુવાસી મોંકાવી ગયા. દેથી વિલીન થયા દર્દમાં મર્દાની દાખવી. અસહ્ય વ્યાધિમાં પરમ સમાધિ
પણ ગુણ રૂપી આ તર-વૈ ભવ આપી ગ. મેળવી. કર્મને જેલને મહેલ માનતા, મુખ પર પ્રસન્નતાનો
અપૂર્વ-સમતા-અનુપમ સહિષ્ણુતા-પરમ સમાધિની જવાકાત પમરાટ રેલાવતા..
જ્યોત પ્રગટાવી ગયા. સૌના દિલ ડોલાવી શિર ઝુકાવી સ્તર પૂજ્યશ્રીજીને પ્રાયઃ નવ વર્ષ સુધી લગાતાર ચોવીશે | અજવાળી ગયા.. કલાક એક જ પરિસ્થિતિમાં સૂતા રહેવાનું જેના કારણે ચાંદા
| સુવિશાલ ગચ્છાધિપતિ વાત્સલ્યોદધિ પ.પૂ.આ.શ્રી પાંઠા વિ. ઘણીવાર પડી જતાં જેની વેદના પણ અસહ્ય હતી
વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ સપરિવાર આ લી . વળી વાપરવા માં છેલ્લાં પાંચેક વર્ષથી એકલું અલ્પ પ્રવાહી, તે
બુઝર્ગવયે પણ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા મારે પણ આયંબિ૯ જેવું શુષ્ક અને દોઢેક વર્ષથી તો યોગીની જેમ |
પૂજ્યશ્રીની બિમારી તથા પરાધીન અવસ્થાના કારણે મન-વચન-કાયાના યોગોના વ્યાપાર પણ અલ્પ હોવા છતાં |
દર્શન-વંદન અને સમાધિ અર્થે શ્રમ લઈને મુકામમાં પધાતા ખૂબ જ સમત ભાવે પ્રસન્નતાથી સહન કરતા આવી અકથ્ય
વળી કરૂણામૂર્તિ અધ્યાત્મયોગી પ.પૂ.આ.દે. શ્રી વિ. સહિષ્ણુતા જોઈને સૌનાં દિલ દ્રવી ઊઠતાં... અને મસ્તક ઝુકી
કલાપૂર્ણસૂરીશ્વરજી આદિ સપરિવાર મધ્ય પ્રદેશ પડતા. આપણી કલ્પનામાં પણ ન આવે કે ગુરુદેવ કેવી રીતે
રાજનાંદગાંવ હૈદ્રાબાદ આદિ તરફથી ઉગ્ર વિહાર કરી અત્રે સહન કરતા હશે ! આવા કોમલ અને જર્જરિત દેહે આવી
| પૂજ્યશ્રીજીને દર્શન-વંદન અને સમાધિ આપવા માટે મુકામાં સમતા અને સમાધિ ટકાવવી તે આસીનીભર્યું નથી. પણ ખૂબ | પધાર્યા હતા અને તેમની સમતા સમાધિ જોઈને ખુણે જ જ કઠિન-કપ, ને મુશ્કેલી ભર્યું છે. ખરેખર આ કોઈ વિરલ
અનુમોદના કરી સંતોષ પામ્યા હતા. વિભૂતિ જ છે
પુજ્યશ્રીના સંસારી ભાણેજના સુપુત્ર દિંગતભા એ દિ જૈન શ સનની બલિહારી છે કે આવી વિરલ વિભૂતિ જે | પૂજ્યશ્રીજીને પરાધીન અવસ્થામાં તકલીફ ન પડે અને બેસવા તપ-ત્યાગ-જ્ઞ ન-વૈરાગ્યાદિના ગાઢ અભ્યાસ અને સંયમના આદિમાં સુવિધા રહે તે માટે પાટ આદિની અનુકુળતા રહે તે અપૂર્વ બળે કે સંકટ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. આવું ઉત્કૃષ્ટ | પ્રમાણે વ્યવસ્થા કરી સારો લાભ લીધેલ. ઘણાં વર્ષથી કોટિનું બળ ભાવી પરમ સમતા-સમાધિ ટકાવવાનું સામર્થ્ય સેવાભાવી વૈદ્યરાજ ભાસ્કરરાય હાર્ડીકર, લેડી ડો. અરૂણાબેન નિર્મળ સંયમ જીવનની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે.. તેમજ જહાંપનાહની પોળના ભાઈઓ/બહેનો તેમજ કાયાનો પૂરેપૂરો કસ કાઢી કર્મોના ચૂરેચૂરા કરી ઘણાં ખરાં કર્મો | સેવાભાવી સુશ્રાવક નલીનભાઈ મફતલાલ વગેરે શ્રાવકોએ અહીં જ ખપાવી પરમ સમાધિમય જીવન જીવી ગયા જાણે | રાત-દિવસ જોયા વિના ઘણાં વર્ષો સુધી ખડાપગે ગુરુની નિકટના જ મોક્ષમાર્ગી જીવ ન હોય તેમ અપૂર્વકર્મ નિર્જરા | સેવા કરી છે તે સર્વ ખૂબ જ અનુમોદનીય છે. પૂજ્યશ્રીજીને કરી મૃત્યુને હોત્સવ બનાવી ગયાં. પૂજ્યગુરુદેવના વિરહની | સમુદાય તથા શિષ્યાદિ પરિવાર તરફથી વિપુલ પુદાન વેદનાની વ્યથા અંતરને વલોવી રહી છે, કાળજાને કોરી રહી | અપાયેલ છે. શ્રેણીતપ, સિધ્ધિતપ, વર્ષીતપ, વીશાનક