________________
T૧ ૬ |
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કરાવી ચારિત્રનાં ચીર ઓઢાડયા. જેના પ્રભાવે નવ વૃત્તિસંક્ષેપ, અલ્પ અને પરિમિત દશ દ્રવ્ય જ શિષ્ય બાવન પ્રશિષ્યાદિ વિશાળ પરિવારનું સર્જન કરીને | વાપરવાની ઈચ્છા ધરાવતાં, જાપસહિત દિવાળીન છ8, તેમ તેમનું મોગ-ક્ષેમ કર્યું.. બહુ સંખ્યજીવોને જ્ઞાનનું પાન કરાવી જ વિધિ સહિત સિદ્ધાચલની નવ્વાણું યાત્રા કરેલી. દેશ વિસતિના દાન કર્યા...
બાહ્ય-અભ્યતર તપ દ્વારા જીવનને તપોમય બનાવેલું...
સરલ સ્વભાવી ગુરુદેવના મુખના પચ્ચખાણનો પ્રભાવ એવો માંચમહાવ્રત, પંચાચાર તથા અષ્ટપ્રવચન માતાના
કે તપ કઠીન ન લાગતાં સુખપૂર્વક થતો જેથી તેમના સ્વમુખે પાલનમાં ખૂબ જ પ્રીતિવાળા, ભાષાસમિતિનો ઉપયોગ
વિશેષ પચ્ચક્ખાણ લેવા શ્રદ્ધાનંત આરાધકો દૂર દૂરથી વધારેjઆદેશવાળી ભાષા વાપરે નહિ. મોટા ભાગે પ્રાયઃ
આવતા... શબ્દનો ઉપયોગ કરતાં, હિત-મિત અને પથ્થભાષા વાપરતાં, ૮૨ વની બુઝર્ગ વયે પણ ટેકા વિના બેસતા, અપ્રમત્ત ભાવે પુજ્યશ્રીજીના નંદનવન સમ જીવન ઉદ્યાન માં વિવિધ ક્રિયા કરતા, ઉચ્ચાર શુદ્ધિ સંપદા અને અર્થ આદિનો ઉપયોગ પુષ્પો ખીલી ઉઠેલાં તેમાં વિનય-વિવેક રૂપી વિમલ ગૃહમાં, વિશેષ.
તપ-ત્યાગના તપોવનમાં, નમ્રતા-નિસ્પૃહતા-નિખાલસતાના ખાશ્રિત વર્ગને વાત્સલ્યભર્યા હૈયે સદા શિખામણ
નંદનવનમાં, કારુણ્યતા-કોમલતા-ક્રિયારુચિના ક લીઘરમાં,
સમતા-સમાધિ-સહિષ્ણુતાના સહસાવનમાં, જ્ઞાનની આપતા કે “ “સહન કરે તે સાધુ, જયણા અને ઉપયોગ વિના
ગિરિકંદરામાં સ્વાધ્યાયની સરગમ રેલાવતાં, ગુરુદેવના નો સમ છાયજીવોનો વિરાધક ગણાય'' ..સાધુને છ
સ્વભાવમાં સૌમ્યતા-હૃદયમાં સરળતા, વાણીમાં મૃદુતા, કલાકથી વધારે સુવાય નહીં. અને દિવસે તો સંથારો કરાય જ
અગાધવારિ જેવી વાત્સલ્યતા, જિનાજ્ઞા- જીવમૈત્રીનહિ. મુખવાસ સાધુને પતિત કરનાર છે, તેથી વપરાય નહિ.
જિનભક્તિમાં ઝીલતાં, રત્નત્રયીના સાધક-ત વત્રયીના તિથિના દિવસે નવકારશી નહિ પણ તપ કરવો જોઈએ. પોતે
ઉપાસક, નિર્દોષ-નિરતિચાર જીવન જીવવાના દઢ આગ્રહી, પણ કરતા અને આશ્રિતજનોને પણ પ્રેરતા... ગૌચરીના માંડલીનો દોષ વારંવાર યાદ કરાવી ટકોર કરી પ્રેરણા
આશ્રિતોના ઉત્થાન માટે સદા હિતચિંતક, સંયમપાલનની
ખેવના, આત્મજાગૃત્તિભર્યું જીવન આવા ગુણગરિષ્ઠ કરતાં. તેઓશ્રીજીના હૈયામાં સંયમ પ્રત્યેનો ગાઢ રાગ કેવો
ગુરુદેવના ગુણો ગાવા એટલે સાગરને ગાગરમાં સમાવવા હતો તેને એક પ્રસંગ... પૂજ્યશ્રીજી છેલ્લાં દશ વર્ષથી તદ્દન પરાધી અવસ્થામાં હતાં તેમાં ઉનાળાની કાળઝાળ અસહ્ય
જેવું, આકાશને ફૂટપટ્ટીથી માપવા જેવું છે... ગુ. રત્નાકર
ગુરુદેવે અનેકાનેક ગુણો રૂપી ફુલની ફોરમ ૯ રા સંયમ ગરમીમ પ્રસ્વેદથી પોતે તથા સંથારો રેબઝેબ થઈ જતો ત્યારે સહવી કોઈ ઠંડક શાતા આપવાનો પ્રયત્ન કરે તો ના પાડતા
જીવનની હરિયાળી વનરાજી વિકસાવી. આત્મ સાંદર્ય સોળે અને કહેતાં કે અસંખ્યાતા વાયુકાયના જીવોની વિરાધના
કળાએ ખીલાવ્યું હતું.. અસંયમી પ્રવૃત્તિ શા માટે કરો છો ! મારે જરૂર નથી, ઋતુ પુજ્યશ્રીજી એ ખમવું-દમવું-સહવું એ ત્રિપદીને ઋતુનું કામ કરે. આવા તો છ જવનિકાયના પ્રતિપાલક | જીવનના અંત સુધી આત્મસાત્ બનાવી પ્રેરણા આપતા ગયા. હતા. વર્ષાઋતુમાં વરસાદના કારણે અપૂકાય જીવોની | જીંવનના અનેક પ્રસંગોમાં ઘણું ઘણું જતું કરતા ખમી પણ વિરાધ ન થાય તે માટે વહોરવા જવાની ના પાડતાં, જેથી | લેતાં. સહનશીલતા માટે તો પૂછવું જ શું સહનશી તતાની તો ઘણી વખત પોરસી, સાઢ પોરસીના પચ્ચખાણ થતાં તેમ જ | કોઈ પરાકાષ્ઠા જ ન હતી જાણે સાક્ષાત્ સહન શીલતાની સ્વસ્થ અવસ્થામાં તો ઉપવાસ-છઠ્ઠ વગેરે પણ કરી લેતાં, જીવંતમૂર્તિ... તેઓશ્રીજીના શિષ્યા-પ્રશિષ્યા પરિવાર અનુકૂળતાને કયારે આવકારી નથી તો પ્રતિકૂળતાને કયારેય તેઓશ્રીજીના પ્રેરણાને ઝીલી સુંદર સંયમના પાલન સાથે પડકારી નથી... પૂજ્યશ્રીજીનો તપનો ક્ષયોપશમ ઓછો હોવા | વિવિધ અને વિશિષ્ઠ તપશ્ચર્યા જેવી કે શ્રેણીતપ, સિધ્ધિતપ, છતાં પhોની શક્તિને ફોરવીને, પંચમી, નવપદજીની ઓળી, વીશસ્થાનક તપ, સિંહાસન તપ, સમવસરણ તપ ભદ્રતા, વર્ધમામ તપની ઓળી, વીશ સ્થાનક તપ, | સહસ્ત્રફૂટ તપ, વર્ષીતપ, ચત્તારિ-અઠ્ઠ તપ, નવાર અક્ષર ચત્તારિઅઠ્ઠ-દસ-દોયઅઠ્ઠાઈ આદિ તપ સાથે ઉણોદરી, | | તપ, છનું જિન તપ, કલ્યાણ તપ, વર્ધમાન તપની ૧૦૦