________________
વર્ષ-૧૨ ૦ અંક ૧૪ થી ૧૭૦ તા. ૪-૧-૨૦૦૦
પૂ. વિદુષી પરમ સમાધિવત સાદગીરના શ્રી લાવણ્યશ્રીજી મ. ના
જીવનની અનુપમ આરાધનાની ઉજવલ જ્યોત
પુણ્યશાલી પ્રભાવક પુરુષોના પગલાંથી પાવન થયેલી | પ્રપંચા, સંવેગરંગ શાળા, અધ્યાત્મકલ્પદ્રુમ, પવસ્તુ, તથા વિજય શેઠ વિજયા શેઠાણી અને જગડૂશાહ જેવા ધર્મવીર, | આદિ અનેક ગ્રંથો ચરિત્રોના લાખો શ્લોકોનું વાંચન મનન નરવીર અને દાનવીર રત્નોથી વિભૂષિત એવા કચ્છ દેશના | કરેલ. બધાં જ પર્વોના ચૈત્યવંદન, થોય, સ્તવન, સાયની દરિયાઈ કાંઠે આવેલા માંડવી બંદરના વતની શ્રેષ્ઠિવર્ય | ઢાળો, તથા પીસ્તાલીસ આગમ, સંવચ્છરી દાન, તિમ સુશ્રાવક કાનજીભાઈ પિતાના ગૃહે તથા સુશ્રાવિકા | સ્વામી રાસ, સિધ્ધદંડિકાનું સ્તવન પ્રકરણ ગર્ભિત સ્ત મનની રળિયાતબાઈ માતાની કુક્ષિ એ સંવત ૧૯૬૫ ના કાર્તિક સુદ | ઢાળો દશવૈકાલિક, બાર ભાવના, દશયતિધર્મ, અઢાર પૂર્ણિમાના મંગળ દિવસે ચંદ્રની કળા સમાન સૌમ્યપુત્રી રત્ન | પાપસ્થાનક આઠદૃષ્ટિ, સમકિતના સડસઠ બોલ આદિ નો જન્મ થયો. તે મણિબેનના નામથી અલંકૃત થયાં | બહુસંખ્ય સઝાયેની ઢાળો કંઠસ્થ હતી. બાલ્યવયથી બુદ્ધિ વૈભવના કારણે વ્યવહારિક અને ધાર્મિક
- તેઓશ્રીજી કહેતાં કે પોથાં તે થોથાં, ડાચાં એટલા શિક્ષણમાં સારી પ્રગતિ સાધી. નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ
સાચા, સૂત્રો કંઠસ્થ કરવાનો તથા સ્વાધ્યાયનો રસ ઘણો જ. ભાષ્ય, કર્મ ગ્રંથ, બે બુક અને પ્રાયઃ લગભગ પૂજાની ૧૦૦
જેથી પાકું કરીને નાના પાસે જઈને પણ સંભળાવે. આ મી તો ઢાળો કંઠસ્થ કરી હતી. ૧૬ વર્ષની વયે તેમની માતુશ્રી પ્લેગ
તેઓશ્રીજીની લઘુતા હતી. આ રીતે જ્ઞાન જ્યોત પ્રગટાવી, રોગની બે દિવસની ટૂંકી બીમારીમાં દિવંગત થયા ધર્મપ્રેમી
જીવનને સ્વાધ્યાયસંગી અને જ્ઞાનાનંદી બનાવ્યું.. શક્ય, પિતા કાના ભાઈની પ્રેરણાના પીયૂષ પાનથી અને પૂ.
ગિરનાર, આબુદેલવાડા, જેસલમેર, રાણકપુર, વાગડતથા મહત્તરાશ્રી આણદંશ્રીજી મ. આદિના સમાગમથી તેઓ વૈરાગ્યવારિત બન્યા પૂ. સંયમ મૂર્તિ આ. કે. શ્રી વિ.
કચ્છ ભદ્રેશ્વર, નાની-મોટી મારવાડની પંચતુર્થી, કનકસૂરીશ્વરજી મહારાજા તે વખતે પન્યાસ પદે આરૂઢ હતા.
શંખેશ્વરજી, સ્થંભન તીર્થ, શેરીસા, પાનસર, ભોંયણી આદિ તેઓશ્રીજીના વરદ્હસ્તે સિદ્ધગિરિની શીતલછાયામાં ૧૭
અનેક સ્થાવર મહાતીર્થોની ભાવભર્યા હૈયે તીર્થયાત્રા કરવા વર્ષની લઘુ વયમાં સંવત ૧૯૮૨ ના કારતક વદ-૬ના
દ્વારા સમ્યગુદર્શન નિર્મલ બનાવ્યું હતું.. અપ્રમત્ત અપાધક શુભદિવસે પરમ પાવનીયપારમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી પૂ.
એવા પૂજ્યશ્રીજી દિવસે કદી સંથારો કરે નહિ. રાત્રે પણ બહુ લાભશ્રીજી 1. ના શિષ્યા પૂ. લાવણ્યશ્રીજી મ. બની તેમના
જ અલ્પ નિદ્રા લેતાં. સવારના પહેલા સ્વાધ્યાય તથા માં લિક ચરણે જીવન સમર્પિત કર્યું.
જાપ વગેરે ત્રણ કલાક ગણતા.. અરિહંત પદનો એક મોડનો
જાપ, તથા નમસ્કાર મહામંત્રનો નવ લાખ ઉપર જાપ કરેલ. જ્ઞાન પ લાવણ્ય અને લઘુતારૂપી લાલિમાથી દીપતા
શંખેશ્વર પાર્શ્વનાથજી આદિના જાપો પણ કચ્છ... એવા પૂ. લ વણ્યશ્રીજી મહારાજ શ્રદ્ધા-સમર્પણ અને ગુવંજ્ઞા
વૃદ્ધાવસ્થામાં પણ દર્શનશુદ્ધિ અનેરી, નિયત્રિકાળ સર્જન, દ્વારા સૌના પ્રીતિપાત્ર બન્યા. ગુરુના હૈયામાં વસી ગુરુકૃપા
દેવવંદન, શ્રી અષ્ટાપદજી, શ્રી પાર્શ્વનાથજી આદિ ચૈત્યવંદનો પાત્ર બન્યાં સંયમજીવનનાં પ્રારંભમાં જ્ઞાનોપાસના દ્વારા
દ્વારા અરિહંત પરમાત્માની ભક્તિમાં દોઢ-બે કલાકાલીન જ્ઞાનકિરણો પ્રગટાવ્યા. કુશાગ્ર બુદ્ધિ વડે ટૂંક સમયમાંજ
બનતા... પગની ઘણી જ તકલીફ હોવા છતાં પણ નાના સાધુક્રિયા ઉપરાંત બૃહદ્ લઘુવૃતિ પ્રાકૃત અનેક કાવ્ય, કોષ,
સાધ્વીજીના બે હાથ બે બાજુ પકડીને પણ પરમાત્માના દર્શન ન્યાય, આદિ ના અભ્યાસ સાથે ગુરુ ભગવંતો પાસેથી આગમો |
માટે.ભાવવિભોર બની જતાં.. આદિની સ દર વાચના મેળવી પોતે સ્વંયઆચારાંગ, ઉત્તરાધ્યયન, તંદુલવિ આલિએ, આદિ આગમ ગ્રંથો તથા - કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન પ્રાદિ સિરિવાલ કહે , સમરાઈઐકહા, ત્રિષષ્ઠિ, ઉપમિતિભવ | વિવિધ ક્ષેત્રોમાં વિચરી કંઈક જીવોને સર્વ વિરતિનું પ્રદાન