SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪ શ્રી જૈન શાસન (રાઠવાડિક) મોગ્યને આપો તો લાભ થાય, અયોગ્યને આપો તો . હાનિ માય. અમે બધુ વાંચી પછી તમને ધોળી ધોળીને ક્ષમાપના-દર્મનો સાર આપીએ. નાના બચ્ચાને દવા ઘોળી ઘોળીને (વધુ ઘસી ઘસીને પવાય. -અ.સૌ. અનિતા શાહ Bરીરના રોગ કરતાં આત્માના રોગ ભયંકર છે. વૈર વર્તાવે કાળો કેર કરશો ના ક્યાંય વૈર, આત્મા ના રોગની આ ઔષધપોથી (શાસ્ત્ર) છે. તે આપવા સિચો સમતા નીર, વહી રહે ક્ષમાના શીતલ સમીર.” અમને મસાડયા છે- નીમ્યા છે. તેમાં લખ્યું તે મુજબ આપીએ તો લાત કરે. અમારી મરજી મુજબ આપીએ તો નુકશાન કરે. પધારો.... પધારો.... પર્વાધિરાજ મહાપર્વ | પધારો... ! શું શું ઓવારણા લઉં... શા શા મનોરથોથી પ્રહારની લોલુપતા ભૂંડી છે. શરીરને માટે આહાર વધાવું... ! અનંતજ્ઞાનિઓને સઘળાય ધર્મનો સા. ક્ષમાપના જરૂરી }રો પણ જીભને માટે આહાર નથી. ટેસ્ટ-સ્વાદ માટે ધર્મ કલ્યો છે. હૈયાના હેતે આ સારને પામી, આત્મસાત્ કરી ખાવું તેટલે સંજ્ઞાને પોષવી. ધર્મ કરી શકાય માટે શરીર હું કૃતાર્થ થાઉં... ટકાવવા ખાવું પડે તો ખાય તેને સંજ્ઞા જીતી કહેવાય. આજે તમે શા માટે ખાવ છો ? મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા પુષ્ટ કષાયની કાલીમાં અને વૈર વિરોધની કટુત થી મલીન કરવા. તે બધું પાપ છે. તે બધું પાપ લાગે તેને ઉપદેશ ફળે, બનેલી હું ક્ષમાધર્મની સુરસરિતામાં સ્નાન કરી નિર્મલ થાઉં પાપ ન લાગે તેને ઉપદેશ ન ફળે. સંજ્ઞાના વૈરી બનો તો કામ અને મારા આતમરાજાને અજવાળું ! સર્વ જીવો સાથે સાચા ભાવે ક્ષમાપના કરી, બધા બોજાના ભારથી જ વની જેમ સ્વાભાવિક હળવીફૂલ થઈ જાઉં. શંખેશ્વર મહોતી) વર્ષગાઠ છે. ક્ષ- ક્ષમા માગું હૈયાથી આજ સર્વ જીવોની. મા- માન-મોટાઈ મને નડતી નથી ક્ષમા માંગવામાં કોઈની, ૫- પારકાને પણ પોતાના ગણું છું આજથી. . આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. પ્રવતર્ક મુનિરાજશ્રી યોગીન્દ્ર વિજયજી મ. આદિ રાજકોટ તા. ના- નાનમ નડતી નથી ક્ષમા માગવા-આપવામાં મને. ૧૩-૧/૨૦૦૦ થી ૧૭-૧-૨૦૦૦નાં શાહ મનસુખલાલ ભૂલી ભૂતકાળને આજે, ક્ષમા અને મૈત્રી માંગું છું, જીવરાજભાઈ ભાડલાવાલા પરિવારથી જીવંત મહોત્સવ છે. તે ઉછળતા ઉરના ભાવોથી, સૌને હું નમાવું છું'' કાર્યક્રમ પછી. | Mી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી હાલારી ઘર્મશાળામાં શ્રી સંવત્સરીના સોનેરી સુપવિત્રતમ પુર દિવસે, જિન મંદિરની પ્રથમ વર્ષગાંઠ છે તે પ્રસંગે પધારશે. આ પ્રસંગ | રાગ-દ્વેષ, વિષય, કષાયાદિ, કાલીમાથી ખરડાયેલા મારા ધર્મશાના ઉત્તર (ત્રીજા) વિભાગનું તથા નૂતન ભોજનશાળાનું આત્માથી જાણતા કે અજાણતા પ્રમાદથી જે કોઈનું પણ દિલ તથા જા ઘાસનું ખાત મૂહર્ત થશે ઉત્સવનો કાર્યક્રમ મહા સુદ ૪ | દુભાયું હોય, મન દુઃખાયું હોય કે અપરાધ થયો હોય તે સર્વેને બુધવારતા. ૯-૨-૨૦૦૦ સવારે ૯-૦૦ વાગ્યે ૧૮ અભિષેક, | | હૈયાની નિર્મલતા અને મનની પવિત્રતાથી ત્રિવિયે ત્રિવિધે બપોરે ર-૩૯ શ્રી શાંતિસ્નાત્ર. મહા સુદ-૫ ગુસ્વાર તા. ૧૦ ખમાવું છું. આપ સૌ પણ મને ક્ષમા આપી ઉપકૃત કરશો. અને ૨-૨૦૨૦ સવારે ૯-૦૦ વાગ્યે ધર્મશાળા-ભોજનશાળા તથા મારી આરાધનાના સુવિશુધ્ધ આરાધકભાવને ,દા કરવા જલધારનું ખાત મૂહુર્ત. સવારે ૧૦-૦૦ વાગ્યે સત્તર ભેદી પૂજા.' સહાયક બનશો. કમલદળ સમાન સુકોમલ હૃદય ને પાષાણ સવારે ૧-૩૦ વાગ્યે ઘજા રોપણ. આ પ્રસંગે સૌ હાલારી ભાવિકતથા સંસ્થાના પ્રતિષ્ઠા કરનારા, અંજનશલાકાનો લાભ જેવા કઠોર વેણ વડે દુભાવ્યું હોય તો ક્ષમારૂપી ઘાંશું વડે લેનાર સંસ્થાના દાતાઓ, તિથિ લખાવનારા સૌને તથા સકલ | વિશુદ્ધ કરું છું. સૌ મને ખમાવો હું સૌને ખમાવું છું. સંઘને પધારવા વિનંતી છે. લી. શ્રી ધર્મશાળા કમિટિના પ્રણામ.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy