________________
HIGIEŠONVERIOS X.2187 SUOSIWANEL Peupog Holz1000
UTN gora euHo pelo PHU NU Y4120747
MANU
-તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મજાસુજલાલ જાહ
(૨૪જકોટ) જિજે કીરચંદ જેઠ
( 8 ). 1 જાજેદ જન્મ &
(જજ)
છે
O N ANN
• અઠવાઈફ • વિરારા ૨. શિવાય ચ માઘ a
વર્ષ ૬] ૨૦૫૦ જેઠ વદ-૫
મંગળવાર તા. ૨૮-૬-૯૪ [અંક ૪૪
છે શ્રી જિન ભકિત છે
પ્રવચન-છઠું ૨૦૨૮, માગશર સુદ-૧ શુક્રવાર, તા. ૧૯-૧૧-૧૯૭૧ ખેડા
- પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પર- } છે મર્ષિને જે અનુભૂતિ થઈ છે તે પ્રગટ કરતાં કહે છે કે “હું આ સંસારમાં જયાં સુધી ?
રહે ત્યાં સુધી સદાને માટે મને શ્રી જિનભકિત હજો.” આ સંસાર દુખમય છે, છે કેમકે, પાપમય છે માટે, આ સંસારમાં વાસ્તવિક સુખની અનુભૂતિ તે જ આત્માને થાય કે જેના કયામાં સાચા ભાવે શ્રી જિનભકિત પેદા થાય. બીજાને થાય નહિ. ૬ ભગવાનની આજ્ઞાનો અમલ કરવાનું મન થાય તે આવી ભકિત પેદા થાય.
આ દુખમય સંસારમાં દુખ આવે તે નવાઈ કે, ન આવે તે ? ભગવાનની આ આજ્ઞાના મર્મને સમજેલો આત્મા દુઃખથી ગભરાય કે દુખનું સ્વાગત કરે ? ભગવાનને ભજનારને દુ:ખ ન હોય કે તે દુઃખી ન હોય? દુ:ખ હોવું તે સંસારને સ્વભાવ, દુઃખી ન થવું તે આત્માનો સ્વભાવ, આ વાત સમજાય તેને ભગવાનને ઓળખછે વાનું મન થાય. ભગવાનની સેવા-ભકિત કરવા છતાં પણ આપણે ભગવાનને એળ8 ખીએ ખરા?
આજના ભકતે જુદી જાતના છે. જેની સેવા-ભકિત કરે તેને ઓળખે પણ K નહિ તે ચાલે " તમે જે ભકિત કરે તે શક્તિ મુજબ કરો ? શકિત મુજબ નથી કરતા છે તેનું દુખ પણ છે? આ ઉત્સવ તે પૂરો થઈ જશે પણ તમે હતા તેવાને તેવા જ શું રહેશે.