SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૩૮ : તા. ૧૦-૫-૯૪ : ૯૩૩ કરનારા” તરીકે ઉલ્લેખ પણ છે) સાધ્વા- છને એ તે પડી રહ્યો હતો કે કડવા ચારને અનુરૂપ નહિ એવાં સાધન વાપ. ઔષધ જેવી આ સલાહ તેમણે ઘૂંકી દીધી રવાં અને એના ખર્ચ કયા ખાતામાંથી અને મધુર અપગ્ય ચટાડનારાનું શરણ થાય છે, તેની દરકારે ય નહિ રાખવી સ્વીકારી લઈ પિતાના ભાવ આરોગ્યની -આ ગીતાર્થના લક્ષણ છે ? આવા પંન્યાસજીએ ઘેર બેદી નાંખી. પંન્યાસજી ગીતાર્થોની નિશ્રામાં સંમેલન ભરાય અને ની આ ભાવણ મનોદશા જ, આજે આપણું આ લેખક–પંન્યાસજી તેના સંચા- પંચાસજીને શાસ્ત્રીય તરફ સૂગ અને લક અને પ્રવકતા બને ત્યારે શાસ્ત્રો તે અશાસ્ત્રીય તરફ આદર કરાવી રહી છે. પસ્તીમાં જ ફેરવાઈ જાય ને ? પંન્યાસજીની પુસ્તિકા સામેનું આ લખાણ, તીર્થ યાત્રાના સંઘ, ઉપધાન વગેરે પંન્યાસજીને આરેગ્યની આશા કરતાં વધુ શાસ્ત્રીય અનુષ્ઠાને તરફ ગંદા ઈશારા તે, પંન્યાસજીના ચેપથી બીજા માંદા ન કરતાં પહેલાં, લેખકશ્રી પોતાના પરિવાર પડે એવી આશાથી લખાયું છે. અને પિતાની સંસ્થાઓ તરફ ધ્યાન આપે. આ પુસ્તકના વાંચન-મનનથી ધાર્મિક“આવી વાતને આપણે આમ દબાવી ન દ્રવ્યને વહીવટ સૌ કોઈ પૂ. ગીતાર્થ દઈએ” નો પડકાર કરી પારકા શિથિલા- ભગવતેના માર્ગદર્શન મુજબ કરવા ચારાની ચર્ચા કરવાને રસ પિવાનું ભારે પ્રયત્નશીલ બને અને ધાર્મિક વહીવટ વિચાર” પડી જશે શાસ્ત્રીય અનુષ્ઠાને દરમ્યાન, નામના અવિચારી પુસ્તકનું અનુસરણ કરે કઈ અ ગ્ય જીવની પ્રવૃત્તિથી કયારેક નહિ-એ જ એક શુભાભિલાષા કશુંક આપટિત બની જાય તેને આવે ઊહાપોહ કરનારાનાં અને એમાં રસ લેનારાંના માનસ વિકૃત હેવાનું કેઈ પણ તંદુરસ્ત મનેદશા ધરાવતે વિવેકી સમજી શકે એમ છે. પંન્યાસજીની સંસ્થાઓ ભ્રષ્ટા ધર્મ જ આધાર છે. ચાર, શિથિલાચાર અને અનાચારની કેવી જે ત્રણે લોકનો આધાર છે, સમુદ્રવિકૃતિઓથી પીડાઈ રહી છે અને એ મેઘ-સૂર્ય અને ચંદ્ર પણ જેને વશ છે, વિકૃતિઓ હેર થઈ જતાં બધું દબાવી જેની કપાથી અસુર-સુરેન્દ્રો અને નરેદેવા કેવાં માયામૃષાવાદ સેવવાં પડયાં છે- તે = વડે સંપત્તિએ પણ ભગવાય છે. એ જાણીને ઘણુ થાય એવું છે. સાચા અને ચિંતામણિ-કામધેનુ-કલ્પવૃક્ષ આદિ ગીતાર્થોએ પંન્યાસજીને આવી પ્રવૃત્તિ પણ જેને આધિન છે. તે શ્રી જન ધર્મ એથી દૂર રહેવાનું શરૂથી જ જણાવ્યું સૌને શાવતી એવી મોક્ષ લક્ષમીને આપનાર હતું. પણ મહત્ત્વાકાંક્ષાને રોગ પંન્યાસ બને છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy