SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૬ ': શ્રી જૈન શાસન (અઠવાડિક) . છે. પાકી ગંદકી ચૂથનારાઓ લખ્યું હોત. જીર્ણોધ્ધારાદિ ના આદિ સાથે વાત કરતાં ય ઊબકા આવે એમ છે. પદથી વૈયાવચ્ચાદિ લેવાને બદલે સપ્તક્ષેત્ર વ્યવસ્થા જેવા તાત્વિક મનની વૈયાવચ્ચદિ'ના આદિ પદથી છણેવિચારણા કરતાં કરતાં, દુષ્ટ સેબતના ધારાદિ લેવાનું શા માટે પસંદ કર્યું કારણે આપણે આવી બધી વાતે સુધી નથી-એ લેખકશ્રીએ વિચારવાની ખેંચાઈ આવ્યા. હવે પાછા ફરીએ, જરૂર હતી. પૂર્વે જણાવ્યા મુજબનું બીજા પ્રકારનું પૂજાહ જ્ઞાનદ્રવ્ય, પૂ. સાધુ-સાદવીજીના અધ્ય ગુરૂદ્ર, પૂ. ગુરૂ દેવશ્રીના માર્ગદર્શન મુજબ જીર્ણોધ્ધારાદિ યનાદિ માટે વપરાતું હોય છે. તેથી ગુરૂદ્રવ્યની અપેક્ષાએ એ ગૌરવહન ગણાય જે કાર્યમાં વપરાય છે–તેથી જીર્ણોધારાદિ અહીં “આદિ' પદનું ઉપાદાન છે. સર્વ ખાતાનું દ્રવ્ય આપણે ઉપયોગમાં લેતા ન હેઇએ અને જે આપણાથી શ્રેષ્ઠ હેય સામાન્ય ગુરૂદ્રવ્ય વૈયાવચાદિ કાર્યમાં તેને “ગૌરવાહ સ્થાન કહેવાય છે. દેવ વાપરવાનું જણાવવા માટે આદિ પદ નથી. આથી સમજી શકાશે કે “ધાર્મિક દ્રવ્યની રકમ પૂ. સાધુ-સાદવજીની વૈયા. વહીવટ વિચાર” આ પુસ્તકના પે. નં. વચ્ચ માટે વપરાતી નથી અને દેવતવ ૧૨. ઉપર લેખકશ્રીએ અધકચરું સંદર્ભ પૂ. ગુરૂભગવંતની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. માટે હીન નિરૂપણ કર્યું છે. દેવતવ પૂ. સાધુ-સાધ્વીજીની અપેક્ષાએ ગૌરવાહ છે. તેથી જ શ્રી દ્રવ્ય સપ્તતિકા પૃ. નં. ૧૨૨ ઉપર લેખકશ્રી પૂ. વગેરે ગ્રન્થોના આધારે ઉપર જણાવ્યા સાધુ-સાધ્વીજી, વિહાર દરમ્યાન દેવદ્રવ્યના મુજબનું પ્રથમ પ્રકારનું પૂજાહે ગુરૂદ્રવ્ય અજાણપણે ભકતા ન બને એ માટે દેવજીર્ણોધારાદિ કાર્યમાં વપરાય છે. અહીં દ્રવ્ય સ્વરૂપે વર્ણવેલા ગુરૂદ્રવ્યને આદિ પદથી વૈયાવચનો સંગ્રહ કર, વીયાવચ્ચ ખાતે વાપરવાનું જણાવી રહ્યા એ કઈ પણ રીતે યોગ્ય નથી. શ્રાવક- છે. એ પણ શાસ્ત્રના આધારે! બાટલીનાં શ્રાવિકા ખાતાની રકમ જર્ણોધારાદિમાં લેબલ બદલીને દવાખાના ચલાવતા આવા વાપરી શકાતી હોવા છતાં “શ્રાવક શ્રાવિકા “લેભાગુઓની સારવાર લેવાથી શું થાય દ્રવ્ય જીર્ણોધારાદિમાં વપરાય એવું કે એ સવાલ પૂછવાને હેય જ નહિ ને ? પણ સ્થાને લખ્યું નથી. શ્રાવક-શ્રાવિકા ધાર્મિક વહીવટ વિચાર આ પુસ્તકમાં દ્રવ્ય જેમ શ્રાવક-શ્રાવિકા માટેનું છે, ગુરૂદ્રવ્યમાત્રને સામાન્યથી પૂ. સાધુ-સાદવજી તેમ ગુરૂદ્રવ્ય પણ સાધુ - સાધ્વી મ. ની ડૌયાવચ્ચ માટે વાપરવાનું જ સુમાટેનું હોય તો તેનો ઉપયોગ “જીણું વવા માટે લેખકશ્રીએ ખાસ તે “શ્રાધધારાદિમાં થાય” એમ લખવાને છત કહ૫ની ૬૮ મી ગાથાને આધાર બદલે “ીયાવાદિમાં થાય એવું લીધું છે. સંમેલનના [વિ.સં. ૨૦૪૪ના]
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy