SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૦ : * શ્રી નશાસન (અઠવાડિક) દ્રવ્ય (ગુરુ દ્રવ્યમાં, કામળી વહરાવવા સૂત્રધાર સ્વયં માગભ્રષ્ટ બની અંગેની કે પૂ. ગુરુદેવશ્રીને પૂજન બીજાઓને માબષ્ટ બનાવી રહ્યા છે. કરવા અંગેની બોલીનું દ્રવ્ય પણ ઉપર જણાવેલા બીજા પ્રકાના પૂજાહ સમાવાયેલું છે. આ પ્રથમ પ્રકારના ગુરૂદ્રવ્યને ઉપગતે દ્રા જેમણે પૂજાહ દ્રવ્યને ઉપગ શ્રી જિના- અર્પણ કરાયું હોય એ પૂ ગુરૂ ભગવન્તની લયના જીર્ણોદ્ધારાદિમાં જ કરાય છે. સૂચના મુજબ જીર્ણોદ્ધારાદિ કારમાં કરી પરન્ત કોઈ પણ સંયોગોમાં પૂ સાધુ- શકાય છે. આ બીજ પ્રકારના , નહ ગરૂસાવી છની વૈયાવચમાં એને ઉપચાગ દ્રવ્યમાં પૂ. ગુરૂ ભગવતને ઉદ્દેશીને વાપકરાતું નથી. “ધાર્મિક વહીવટ વિચારમાં રવા કાઢેલી રકમને પણ સમાવેશ થાય અનેકસ્થાને લેખકશ્રીએ આ ગુરૂપૂજનના છે. એ દ્રવ્ય વસ્તુતઃ પિતાનું જ છે, દુથને ઉપગ વૈયાવચ્ચ આદિમાં કર- પૂદિ દ્વારા સમર્પિત નથી. પરંતુ પૂ. વાનું જણાવ્યું છે–ત સવથા અનુચત છે. ગુરૂ ભગવતનો એમાં ઉદ્દે શ હેવાથી જ સ્થલદષ્ટિએ વિચારવાથી પણ સમજી શકાશે તે પૂજાહે ગુરુદ્રવ્ય છે, જેનો ઉપચોગ કે આ રીતે સુવર્ણગીની વગેરેથી પણ આવશયકતા મુજંબ જીર્ણોદ્ધારા દે કાર્ય (માત્ર હજાર, પાંચસે, સો વગેરે રૂપિ. માટે કે જે યાવરચાદિ કાર્ય માટે કરી યાથી નહિ) પૂ. ગુરૂ ભગવતનું પૂજન શકાય છે. કરનારને આશય પૂ સાધુ-સ, દેવીની એ આથી સમજી શકાય છે કે પૂ સાધુદ્રવ્યથી વૈયાવચ્ચ કરાવવાનો હેતું નથી. એવા શ્રદ્ધવર્યો આ રીતે પૂજન કર્યા પછી પણ સાવીજીના સાશાફ ઉપગમાં આવતા વૈયાવચ્ચાદિ કાર્ય માટે હજારોની રકમ | વસ્ત્રાપાત્રાદિ કે કારણ પ્રસંગે ઉપયોગમાં સાધુ ભગવન્તની સૂચના મુજબ યથાસ્થાને આવતા ધાબળા વગેરેની જેમ સુવર્ણાદિ આપતા હોય છે. પૂજન માટેની સુવર્ણ દ્રવ્ય; ભેગાઈ નથી પરંતુ ઉપર જણાવ્યા ગીની વગેરેથી પણ જે વૈયાવરા કરાવવાને મુજબના બે પ્રકારવાળુ પૂજા ગુરૂદ્રવ્ય છે, તેઓને આશય હેય તે તેઓ સીધી રીતે આ વાત દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થની બારમી તે રકમ વૈયાવચ્ચ માટે યથાસ્થાને શા ગાથાની ટીકામાં સ્પષ્ટ પણે જાણવી છે. માટે ન આપે? પૂજન અને વૈયાવચ્ચઃ પરતુ શાસ્ત્રના નામે ગપ્પાં મારવાનું આવા બેવડો લાભ લેવાની માયાથી જેમણે નકકી કર્યું છે, તેમને કે રોકે ? આરાધક વગે દર રહેવું જોઇએ અને આવા લોકોની અડફેટમાં આવી ન જવાય ઉપરાકાએ એ માટે ધ્યાન દેવ એટલું આપણે સાચવવાનું છે. જોઇએ, એના બદલે આવી પ્રવૃત્તિને “દ્રવ્ય સપ્તતિકા' ગ્રન્થની ગાથા નં. ઉજન આપનારા લેખકશ્રી અને ૧૨ ની ટીકામાં “પ્રનેત્તર સમુચ્ચય” વિ.સં. ૨૦૪૪ના સમેલનના અન્ય “આચારપ્રદીપ “આચારદિનકર” અને “શ્રાધ્ધ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy