________________
: વર્ષ : અંક ૩૭ : તા. ૩- ૫-૪'' '
: ૯૧૧
વિધિ” વગેરે ગ્રથના આધારે ગુરૂપૂજન જાવવા નીકળી પડવાની ધગશથી વિષમ સિધ છે-એવું જણાવ્યું હેવા છતાં સ્થિતિ સર્જાય છે પાંચ પાંચ ગીતાર્યોની ધર્મિક વહીવટ વિચાર' આ પુસ્તકમાં સંમતિથી પ્રકાશિત “ધાર્મિક વહીવટ ૫. નં. ૧૬માં લેખકશ્રી જણાવે છે કે- વિચાર આ પુસ્તક એ ગીતાર્થોની ગીતા“ખરી રીતે ગુરૂપૂજા કેઈ પણ શાસ્ત્રથી થતામાં શંકા ઉપજાવે છે. પુસ્તકમાં ઘણું વિહિત હતી નહિ.”
સ્થાને વિ.સં. ૧૯૯૦ના સંમેલનનું અનુપુસ્તક છે . નં. ૯માં લેખકશ્રી
કરણ કર્યાનું પં. શ્રી ચંદ્રશેખર વિ.ગ.મ. જણાવે છે કે ગુરૂદ્રવ્ય એટલે વૈયાવચ્ચે
સાહેબ જણાવે છે અને તે સાચું નથી ખાતું. એમની આ માન્યતા માટે તેમણે
એમ પણ તેઓ જાણે છે. નહિ તે તેમને શ્રાધ9તકપની ગાથા ૬૮મીનો ઉલ્લેખ સંમેલનના સમર્થનમાં આવી ચોપડી લખકર્યો છે. એ ગાથાના અર્થનું નિદર્શન વાની જરૂર જ પડી ન હેત. લેખકશ્રીએ ૫. નં. ૧૧૬માં કરાવ્યું છે 5 નં. ૧૧લ્માં તેઓશ્રીએ ગૌરવાહ અને પરિશિષ્ટ-૩ ૫. નં. ૧૪૨ માં ખૂબ પદને જે અર્થ જણાવ્યું છે, એ અંગે જ વિસ્તારથી મુ. શ્રી અભયશેખર વિ. તેમને પૂછવું જોઈએ કે ગોરવાહ સ્થાન મ. એ કરાવ્યું છે. એ બન્નેને મેળ કઈ કેની અપેક્ષાએ ગણવું ? માત્ર સામાન્યથી રીતે મળે તે સમજાતું નથી. આટલા વર્ષ “ગૌરવાહ” શબ્દને પ્રવેગ હોય તે સુધી શ્રાદક છતક૯૫ની એ ગાથાનું અધ્ય- શ્રી સંઘ આખો ય “ગૌરવાહ” જ છે. યન લેખકબીએ, પરિશિષ્ટકારે કે તેમના ગુરૂપૂજનનું દ્રવ્ય સામાન્યથી ગૌરવાહ વડિલેએ પણ કર્યું નહિ હોય એમ આપણે સ્થાનોમાં વાપરવાની હિમાયત કરનારા માનવું રહ્યું. શાસ્ત્રના અર્થને પિતાના સંમેલનવાદી મુનિઓએ સાવચેત થવા જેવું ઇષ્ટ અર્થની સાથે સંગત બનાવવા માટેની છે. ગુરૂપૂજનની આવક દેવદ્રવ્યને બદલે તેમની નિરૂપણરીલી તેમને શોભે એવી જ વૈયાવચમાં લઈ જવા માટે આ તક જ છે. તેમની એક એક યુકિત ભવિષ્યમાં તે ગુરૂપૂજનની આવક શ્રાવક-શ્રાવિકા પૂજ્યપાદ યથકાર પરમષિઓને ઉપહાસ ખાતે લઈ જવા ય કામ લાગે તે છે. કરાવનારી બનવાની છે. સવ-પરદશનના “શું સાધુ-સાવી ગૌરવાહ નથી ?” પરમાર્થને પામેલા તે તે સ્વ. પૂજયપાદ આવા લાલચુ પ્રશનની સામે શ્રાવક-શ્રાવિકા પ્રથકારશ્રીની પ્રતિભાથી સર્જાયેલા અર્થ. ય સવાલ પૂછી શકે એમ છે “આ ગંભીર સૂત્રોના અર્થને સમજવા કે સમ- સંઘ ગૌરવાહ છે, અમેય તે સંધના જ જાવવા જેટલી બુદિધ ન હોય તે એવી એક અંગરૂપ છીએ તે અમે ગૌરવાહ બુધિવાળાની નિશ્રા સ્વીકારી સમર્પિત નહિ? આ દ્રવ્ય ઉપર અમારો ય અધિબની જવું જોઈએ. સમજ્યા વગર સમ- કાર છે.”
(ક્રમશ:)