SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ! : શ્રી જૈન શાસન (અઠવાડીક) આણુ-એ-ધમ્મ વિશેષાંક R વાને ઈરછતા હતા. જેથી શાસનની સેવા કરવાની તક તેમજ લેકને ઉન્માર્ગથી વાળી છે સન્માર્ગમાં સ્થાપિત કરવાનો હેતુ પણ સરે. એમને બેય કર્તવ્ય અદા કરવા હતાં મુનિજ જનની નિંદાનું નિવારણ તથા લોકને કલ્યાણ માગે વાળવાનું. આથી, શ્રી અભયકુમારે છે એ જ ઉપાય અજમાવ્યા. છે. ખરેખર ધમજનો જ્યાં સુધી પોતાનાથી શકય હોય, ત્યાં સુધી તે મુનિજનની છે છે નિદાનું નિવારણ કર્યા વિના રહે જ નહિ. છતી શકિતએ જે દેવ-ગુરુ-ધર્મની નિંદાને છે ઉપેક્ષા ભાવે સહે, તેને ધમી કહેવાય નહિ. ખરે ધમી તે તે કે શાસન ઉપર છે આપત્તિ આવે તે પ્રાણુનું બલિદાન દેવા પણ તૈયાર થાય શ્રી અભયકુમારે બીજે દિવસે રાજ્ય ભંડારમાંથી ત્રણ કરોડ જેટલા રત્નો કાઢી એ રત્નનો જાહેર માર્ગ ઉપર ઢગલે કરાવ્યું. પછી પડહ વગડાવીને શ્રી અભયકુમારે ? છે આખી ય નગરીમાં એવી ઉદ્દઘોષણા કરવી કે અભયકુમાર ત્રણ કરોડ રને આપી છે છે દવાને ઈરછે છે. તે જેમને એ રત્નો જો ઈતાં હોય તે આવે ! ધનલિમ્સ ઘણા આત્માઓ આ સાંભળીને ત્યાં એકત્રિત થઈ ગયા. ત્યાં એકત્રિત છે થયેલા લોકોને ઉદેશીને શ્રી અભયકુમારે કહ્યું કે “જે કઈ પુરૂષ સચિત્તજળ, અગ્નિ છે અને સ્ત્રી એ ત્રણને સર્વથા ત્યાગ કરે, તેને આ રનને ઢગલે હું અર્પણ કરું છું.” | છે એટલે લોકોએ કહ્યું કે આવું લોકોત્તર કાર્ય કરવાને કણ સમર્થ છે? તે વખતે શ્રી છે અભયકુમારે કહ્યું કે- “તમારામાં કેઈ જે સચિત્ત જળ, અગ્નિ અને સ્ત્રી– એ ત્રણ છે ને સર્વથા ત્યાગ કરવાને માટે સમર્થ ન હોય તે પછી આ રનરાશિ તે કઠિયારા મુનિની છે, કે જેમણે સચિત્ત-જળ અગ્નિ અને સ્ત્રી એ ત્રણેયને સર્વથા ત્યાગ જીવન પર્યાને માટે કર્યો છે! તે વખતે કઠિયારા મુનિની મશ્કરી અને નિંદા કરતાં હતા. તે લેક બેલી ઉઠયા કે “અરે, એ શું આવા ત્યાગી અને દાનપાત્ર સાધુ બન્યા છે ? અમે નાહક છે તેમને ઉપહાસ કર્યો. આમ, શ્રી અભયકુમારના સુપ્રયત્નથી લેકેની સાન ઠેકાણે આવી છે અને લોક હૃદયમાં કઠિયારા મુનિ પ્રત્યે પણ સદ્દભાવ પવા કર્યા બાદ શ્રી અભયકુમારે છેસમગ્ર કેને એવી આશા પણ કરી કે “હવે પછીથી કેઈએ પણ એ મુનિને તિરસ્કાર ૧ કે ઉપહાસ કરે નહિ? આ કથાનક ઉપરથી અભયકુમારની મને વૃત્તિ જણાઈ રહી છે. અભયકુમાર ધમી 8 હતા એટલું જ નહિ પિતાની સેવા તથા રાજયનું પાલન કરતા હતા. એમના હ યે છે સંસાર સુખની કે રાજ્યની સ્પૃહા ન હતી પણ મેક્ષની સ્પૃહા હતી. એ માટે ધમની છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy