SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૬ : અંક ૩૭ : તા. ૩-૫-૯૪ . 8 : ૯૦૭ - ગીતાર્થતા, એમની “શાસ્ત્રનિષ્ઠા અને અભાવ : આ બે વચ્ચેને કેર પણ ગુરુપરતંત્રતા વગેરેથી પદ શ્રી ચંદ્રશેખર ગીતાર્થ સમજી શકે છે. અને તે વિ.ગ.મ. સહિ. તે વખતને બધે શ્રદ્ધાળુ ગીતાર્થ “શ” ન હોય તે અન્યને શ્રી સંઘ પરિચિત છે. છતાં તેઓશ્રી તેમને સમજાવી શકે છે. શકિતનો અભાવ ઉપયોગ કરી રહ્યા છે–એથી પણ પં. શ્રી પાપોદય છે. ભકિતને અભાવ પતે ચંદ્રશેખર વિ. મ.ની “ગીતાર્થતા”, “શાસ્ત્ર જ પાપ છે. સાદી ભાષામાં સમજાનિષ્ઠ' અને “ગુરુપરતંત્રતા સ્પષ્ટ થાય છે. વીએ તે ગરીબ અને ગુનેગરઃ છેલે પુસ્તકમાં વિ.સં. ૧૯૯૦ના સંમે. વચ્ચેના કેર જેવા ફેર છે. ગરીબોને લનની અપેક્ષા , પિતે જેના એક સૂત્ર ગુને માફ થાય, ગુનેગારને ગુનો ધાર હતા, તે વિ.સં. ૨૦૪૪ના સંમે- માફ ન કરાય. લનની શ્રેષ્ઠતા વર્ણવી છે. વિ સં. ૧૯૯૦ ધાર્મિક વહીવટ વિચારમાં આવી તે ને સંમેલને દેવ દ્રવ્યની કોઈ પણ જાતની અનેક શાસ્ત્ર અને શાસ્ત્ર માન્ય પરંપરાથી ભેળ-સેળ કર્યા વિના અપવાદરૂપે દેવદ્રવ્ય- નિરપેક્ષ વિચારધારા ૫. શ્રી ચંદ્રશેખર માંથી પ્રભુજીની પૂજા કરવા જણાવ્યું હતું. વિ.ગ.મ. સાહેબે વર્ણવી છે. મુ. શ્રી જયારે વિ.સં. ૨૦૪૪ના સંમેલને વાસ્તવિક અભયશેખર વિ. મહારાજે તયાર કરેલું દેવદ્રવ્યને કપિત દેવદ્રવ્ય ગણવી, એ પરિશિષ્ટ-૨ પણ એમાં સમાવ્યું છે. પં, દેવદ્રવ્યમાંથી પૂબ કરવાનું જણાવ્યું છે. શ્રી ચંદ્રશેખર વિગ. મહારાજે મારી દેવદ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જ ધારણા મુજબ એ પરિશિષ્ટ કાં તે વાંચ્યા ઓળખાવી તેને આપવાદિક ઉ૫- વિના અથવા તે સમજ્યા વિના જ છપાયોગ બતાવો : અને દેવદ્રવ્યને દેવ- વરાવ્યું છે. એ પરિશિષ્ટમાં ૧૩૨માં પેજ દ્રવ્ય મટાડી કલિપત દ્રવ્ય (દેવક. ઉપર છેલા પરિવેદમાં “નિર્માલ્ય દેવદ્રવ્ય સાધારણ) બનાવી દઇ તેને ઉપગ થી પૂજા કરવાનું શાસ્ત્રસિધ્ધ છે. એમ બતાવેઃ આ બેમાં જે તાવિક મુનિશ્રી જણાવે છે. જ્યારે પં. શ્રી ચંદ્રભેદ છે, તે પન્યાસજી સમજતા ન શેખર વિ ગ. મહારાજે પુસ્તકમાં અનેકવાર હોય તે તેઓ અગીતાથ છે; અને એ અંગે સ્પષ્ટ નિષેધ કર્યો છે. આ એક સમજતા હોય તે તેઓ શ્રીસંઘને જ નમૂને આપું છું. આવા તે અનેક છેતરી રહ્યા છે. વિસં. ૧૯૯૦ના નમૂના છે. “સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ, સંમેલને શકિતના અભાવમાં છુટ એ વિધાનને કદાગ્રહ ગણાવવાની ધૂનમાં આપી. વિ.સં. ૨૦૪૪ના સંમેલને ને ધૂનમાં મુનિશ્રીએ જે છબરડા વાળ્યા ભકિતના અભાવમાં છૂટ આપી. છે-એ સમજવા માટે સમગ્ર પુસ્તકની સાથે શકિતને અભાવ અને ભકિતનો એ પરિશિષ્ટ-૨ નું અનેકવાર ખૂબ જ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy