________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે, તે તદ્ન કાલ્પનિક છે. ઉપર જણાવેલ દેવદ્રવ્યની રકમમાં નિર્માલ્ય ધ્રુવદ્રવ્યને અંશ ખૂબ જ અલ્પ છે અને એ દ્રવ્યમાંથી સુકુટ દિ આભૂષણે તે બનાવાય જ છે. આ વસ્તુને ધ્યાનમાં લીધા વિના કાલ્પનિક વાત કરી પોતાની શસ્ત્રનિષ્ઠા બતાવવાના તેમના પ્રયાસ હીન છે. વત્તમાનમાં ઘણા સ્થળે શ્રી જિનાલયના ખર્ચ માટે સાધારણની તિથિ, વાર્ષિક લવાજમ અથવા સાધારણ ખાતે ભેટ વર્ગમાં રકમ આવતી હેાય છે. આ રકમમાંથી પૂજા વગેરેના દેરાસર સબધી ખર્ચ કરી શકાય છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન વાપરવા માટે અપેક્ષિત અષ્ટપ્રારી પૂનની સામગ્રીની બોલીની રકમ પણ ણા સ્થળે આવે છે—એમાંથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી માટે ખર્ચ કરી શકાય છે અને તેનાથી શ્રેષ્ઠ એવા જીાિરાદિના કાર્ય માટે આથી સમજી શકશે કે શાસ્ત્રમાં તેના ઉપયોગ કરાય છે. પરન્તુ મા ૨કમથી જણાવેલ પૂજાદ્રવ્ય અને કલ્પિત દ્રવ્ય પૂજારી વગેરેને પગાર આપી શકાય નહિ. (સંબોધપ્રકરણમાં જણાવ્યા મુજબનું; અષ્ટપ્રકારી પૂજાના ચઢાવામાં એક સામ ધાર્મિક વહીવટ વિચાર'માં ૫. શ્રી ચંદ્રગ્રીની રકમ બીજી સામગ્રીમાં વાપરી શકાય. શેખર વિ. ગ. મહારાજે જણાવ્યા મુજબનું નહિ) : આ બન્ને દેવદ્રવ્યના ભેદ વર્જોમાનમાં પ્રસિધ્ધ દેવદ્રવ્યના પ્રકા નથી. નિર્માલ્ય દ્રવ્ય સ્વરૂપ દેવદ્રવ્ય ઉપર જણાવેલ દેવદ્રવ્યમાં સમાતું હાવા છતાં ઉપર જણાવેલ વત્ત્તમાનપ્રસિધ્ધ દેવદ્રવ્યના ઉપયોગ; પૂજા વગેરેમાં કરવાના નહાવાથી પુસ્તકમાં ૫.... શ્રી ચંદ્રશેખર વિ.ગ. મહારાજે નિર્માલ્ય દેવદ્રવ્યમાંથી પૂજા થવાના જે ભય દર્શાવ્યા
૯૦૬
દીક્િતનું નામ જાહેર કરવાની ઉછામણીનું દ્રવ્ય: આ બધુ દેવદ્રવ્ય ખાતે જમા વામાં આવે છે. તદુપરાંત
કર.
દેવદ્રવ્યનુ વ્યાજ અને ઉપર જણાવાયેલ
રકમ
કરાય છે.
ભાડા પણુ દેવદ્રવ્યમાં જમા કરવામાં આવે છે. આ રકમને! ઉપયાગ જીર્ણોદ્ધાર માટે કે શ્રી જિનાલયના નિર્માણાદિ કાય માટે જૈનેતર પૂજારી કે મહેતાજી વગેરે માત્ર શ્રી જિનાલયનું જ કાર્ય કરતા હોય તે તેમના પગાર સાધારણુ અશકય હોય તે આ દેવદ્રવ્યમાંથી અપાય છે, જે વસ્તુતઃ એક અપવાદ છે. રથયાત્રાની એલીની ૨કમ આ દેવદ્રવ્ય ખાતે જમા કરવી જોઇએ. આ રકમમાંથી સાંબેલા વગેરેના ખર્ચ કાપી લેવાની પ્રવૃત્તિ ચૈાગ્ય નથી. કાઇપણ સ્થાન સાથે પૂજ્ય આચાય ભગવન્તાના નામ જોડવાથી તે તે સ્થાને ચાલતી પ્રવૃત્તિ શાસ્ત્રીય બની જતી નથીએ યાદ રાખવુ' જોઇએ.
જેમ કે દ્વીપકપૂજાના ચઢાવાની આવક કરતાં, દ્વીપક માટેના ઘીના ખર્ચ વધી જાય તે તે કેસરપૂજાની ચઢાવાની રકમમાંથી લઇ શકાય. ચઢાવા ખોલતી વખતે જ આવી ચાખવટ કરી લેવી જોઇએ.
ધાર્મિક વહીવટ વિચાર' આ પુસ્તકમાં લેખકશ્રીએ પેાતાની વિચારધાર માં શ્રી કલ્યાણ વિ.મ. ની પણ સંમતિ દર્શાવી છે. પરન્તુ સ્વ. શ્રી કલ્યાણુ વિ મ. ની