SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ * ધાર્મિક વહીવટ વિચાર' ની અશાસ્ત્રીયતા XXX ' - L પૂ. આ, શ્રી વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મ. (ગતાંકથી ચાલુ) સ્વ. પૂજ્યપાદ આ. ભ. શ્રી. વિ. રામચન્દ્ર સૂ મ. સા. નું કલ્પિત દેવદ્રવ્ય અ ંગેનુ મહતવ્ય અને સ્વપ્નાની ખેાલી વગેરે ઉલ્લેખ કરવાથી દૂર રહેવાની પ્રામાણિકતા તેઓશ્રીએ રાખવી જોઈએ. પેાતાના પુસ્તકમાં સ્વ. પૂ. પરમારાાદગીનાં દ્રવ્ય અંગેન્દુ મંતવ્ય આપણે સૌ જાણીએમ'તવ્યેને વિરાધાભાસી ગણાવવૈં છીએ. એટલે એ અંગે જણાવવાનું રહેતુ. નથી. વિ. ૩, ૨૦૪૪ના સમેલનના સૂત્રધારેએ તેઓશ્રીને સમેલનથી દૂર રાખી સ્વ. પૂજયશ્રીના વિચારાનુ પરેક્ષ રીતે તા અનુમેદન કર્યુ છે. .. ‘કઢ઼િપત ધ્રૂવ્ય’ની શાસ્ત્રવિરૂઘ્ધ વ્યાખ્યા કરવાથી પ.... શ્રી ચંદ્રશેખર વિ.ગ.મ. ને પુસ્તકમાં અનેક છબરડા વાળવા પડયા છે. સ્વ. પૂ.આ.ભ શ્રી.વિ. રામચન્દ્ર સૂ મ. સાહેબે પૂજદિ માટે દેવદ્રવ્યની વૃધ્ધિ કરવાનુ... જ્યાં જ્યાં ફરમાવ્યુ છે, ત્યાં તે દેવદ્રવ્યની દેવપૂજાદિ માટેના દ્રવ્યરૂપે સમજવાના બદલે પેાતાની દુષ્ટ વાસનાથી વાસિત બની પેાતાની માન્યતા મુજબના (શાસ્ત્રાનુસારે નહિ) કલ્પિત દેવદ્રવ્ય રૂપે તેઓશ્રી વર્ણવી ત્યાં વર્તમાનમાં દેવદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ દ્રવ્ય નીચે જણાવ્યા મુજબ છે. પ્રભુજીની સામે અશ્રુતાકિ નાખવા માટે મુકાયેલ ભંડારમાંથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય, પ્રભુજી સામે ધરાએલ અક્ત, ફળની વેદ્ય વગેરેના વેચાણુથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય; પ્રભુજીની પુજા આંગી વગેરે માટે વપરાયેલ સામગ્રીના વેચાણથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય, સ્વપ્ના વગેરેની ખેાલી, ઉપધાન અને સલમાળા અંગેની ખાલી, અષ્ટપ્રકારી પૂજા, આરતિ, મગલદીવે, શાંતિકલશ વગેરેની ખેલી; રથયાત્રા રહ્યા છે. તેઓશ્રીની આ નિરૂપણશૈલીને ખરે-સંબંધી ખેલી, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ખર ધન્યવાદ બાવા જોઇએ. સ્વ. પુજ્ય પ૨મારાઘ્યપાદશ્રીના પુણ્યનામે પેાતાનું ધાર્યુ કરવાની વૃત્તિ; એ એક જાતની માયા છે. સ્વ. પૂજય પરમારાઘ્યપાશ્રીનાં શાસ્ત્રીય મંતવ્યની સાથે તેઓ સમ્મત નથી તે સ્વ. પૂજ્ય પમારામ્યપાદશ્રીના પુણ્યનામના છતાં તેઓશ્રીની સમતિ શેાધવા નીકળવું -એ કેટલુ' વિચિત્ર છે ? આવી અપ્રમા ણિકતા વર્ષોંના અભ્યાસે એમને તે કઠે પડી ગઈ છે, પણ આપણાથી એ જીરવાતી નથી. શિલાસ્થાપન, ખનન, દ્વારેઘાટન વગેરેની મેલી, ઉપધાનાદિના નકરા, પૂ. ગુરૂદેવશ્રીના પૂજનની અને તેઓશ્રીને કામળી વહેારાવવા માટેની ખેાલીની પ્રાપ્ત દ્રવ્ય; પૂ. ગુરૂદેવશ્રીની આગળ કરાયેલી ગહુલી તેમજ તેઓશ્રીના પ્રજન ')
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy