________________
વર્ષ
: અંક ૩૬ : તા. ૨૬-૪-૯૪
: ૮૫
કહે તમે શ્વેતાંબરા દિગબરા સન્તુતી કરીને આવે. જો સમજુતી કરવી હાય તા કેશ ઉભા થાત જ નહિ.
જે દિગબરાના સે'કડા "દિશ છે જે એમજ પડયા છે. પરંતુ શ્વેતાંબાના મદિરમાં પગ પેસારો કરવાના મળે તેા ચૂકતા નથી.
જિંગ બરાના આગેવાનો સાથે અનેકવાર મીટીગેા શ્વેતાંબરાએ કરી છે પણ ફળ શૂન્ય આવ્યુ છે. શ્વેતાંબરાન કિંગ બરોના કેાઇ તીર્થ પચાવી પાડવા નથી. આજે દિગબરાના મંદિરોમાં શ્વેતાંબર મૂર્તિ હોવા છતાં તેનો કમો કે મંદિરનો કબજે લેવાનો વિચાર પણ કરવામાં આવ્યે નથી જ્યારે અનેક સ્થળે થયેલા દબાણેા સામે કેટમાં હાઇકોર્ટ સુપ્રીમકોટ અને પ્રીવી કાઉન્સીલમાં ચુકાદા આ વ્યા અને દિગંબર હાર્યા છતાં તે મંદિરમાં ખસવા ત યાર નથી પ્રતિમા અપૂજ રહું તે મજુર છે પણ ખસવા તૈ યાર નથી,
કિંગ બરા
દ્વારા
આ નીતિને જાણી લેવાય તેા પ્રયત્નમાં તત્ત્વની જાણપણું અને સત્ત્વનું સ્થિરપશુ` કેળવવાની નીતિ અપનાવાય. હિંગ ખરાની રીતિ હાથ ખાલે તે ફ્ર’ઇક મળે છાણુ પડે તા ધૂળ ઉપાડે અને તેથી તેમને દિગબર મતમાં પૂના ફાઇ મ`ક્રિય નથી છતાં છેલ્લા બે સે કડામાં અનેક જગ્યાએ વિવાદ ઉભા કરી
હીયા છે. કંક પટેલ હતા. ગાડુ લઇને જતા હતા. પટલાણી સાથે હતા. જંગલમાં ગ
ભા
પટેલે વિચા૨ કર્યો કે આ સુરદાસ આ જંગલમાં આવ્યાં કર્યાંથી ? તેણે સુરદાસને ગાર્ડ ન બેસાડયે પરં તુ પટલાણીને દયા આવી અને હઠ કરી પટેલની ના છતાં બેસાડયે. ગામ આવ્યુ. પટેલ કે ઉતરા સુરદાસ ? ગામ આવ્યું.. સુરદાસ ઉતર્યા પછી કહે મારી બૌરીને ઉતારા, પટેલ કહે-કયાં છે ? આ પટલાણી તા મારી બૈરી છે, સુન્દાસ કહે-તમારે મારી ખરીને ઉપાડી જવી છે? ત્યાં પટલાણી વચ્ચે ખેલ્યા, સુરદાસ મેં' તમેાને ગાર્ડે ચડાવ્યા હું તે પટેલની ખરી છુ. ત્યાં સુરદાસ કહે મને આંધળાને પાળવા પડે માટે મૂકીને પટેલ સાથે ભાગી જવુ' છે ? તમાસાને તેડુ ન હાય ગામ ભેગુ થઈ ગયું, ત્યાં એક દરબાર આવ્યા ઘેર લઇ ગયા ગાડુ છે।ડાવ્યું જમાડયા પછી ત્રણેને એક એક ઓરડામાં પૂર્વ અને બે કલાક પછી આવું છું તેમ કહી ગયા. તરત પાછા આવી પટેલના એરંડા પાસે ઉભા. પટેલ ખેલે છે ખરાની જાત ન માની અને રસ્તામાં રખડતા રહ્યા. દ ભાર પટલાણી રૂમ પાસે ગયા તે ખાલી છે. ધણીનુ ન માન્યું રસ્તામાં રહ્યા. દયા ડાકણને ખાય તેવુ. આ સુરદાસે કર્યુ. દરબાર સુરદારના ખ'ડ પાસે ગયા તે તાનમાં હતા તે ખેલે છે' કે, રામ ધૂન લાગી ગેાપાલ ધૂન લાગી, લાગી તા લાગી નહી'તર ભાગી. દરબાર સમજી ગયાં ત્રણેને ખહાર કાઢયા. હંટર લઇ સુરદાસને
રહી