________________
૮૯૦ :
શ્રાવકા પેાતાના દ્રવ્યથી વ્યવસ્થા કેમ ન કરે ? એવી વ્યવસ્થાના પણુ વિના કારણ સ્વીકાર કરવાનું ભગવાનના ભકતને ગમે ખરુ? શાસ્ત્રમાં વદ્રવ્યથી પૂજા કરવાની શકિત ન હેાય તા શ્રાવકને મ`દિરનાં કાર્યર (જેમકે કચરા કાઢવા, પાણી ભરવું, વાસણુ માંજવા... વગેરે) તેમજ આંગી વગેરે કા'માં મદદ કરવી... ઇત્યાદિનું વિધાન શા માટે કર્યુ છે ? પૂજા દેવદ્રવ્ય કે કલ્પિતદેવદ્રવ્યના અભાવ હતા માટે એ વિધાન કર્યુ” છે ? શ્રી અભયકર નાકરાનું ઉદાહરણુ લેખકશ્રીને લાગે—એમાં આશ્ચર્યાં નથી. કારણકે તેમની કલ્પના, ૪૫ના જ થાય છે.
શ્રેષ્ઠીના
ભય કર
કથાથી સાબીત
શ્રી ‘દ્રવ્ય સપ્તતિકા' ગ્રન્થની ખારમી ગાથાની ટીકામાં ‘દેવગૃહે દેવપૂજએપિ સ્વદ્રવ્યે વ યાશકિત કાર્યો' આવા પાઠ હોવા છતાં લેખકશ્રી પેાતાના પુસ્તકમાં પેન. ૬માં જણાવે છે કે-“શ્રાવકાએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઇએ, એમ જે કહ્યુ છે, તે ઘર દેરાસરના માલિક શ્રાવક માટે કહેલુ છે. ત્યાં તેને જ વિષય રીતે ગ્રન્થકારશ્રીના
આવે છે...”
આ
આશયને વિકૃતરૂપે જણાવવા પાછળ લેખકશ્રીના જે કદાગ્રહ છે, તેને સમજી લેવા જોએ. ગૃહમ`દિરના માલિક શ્રવ પેાતાના મંદિરમાં સ્વદ્રવ્યથી પૂજા કરી હોવા છતાં ફરી શ્રી સ'ઘ મ`દિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ કરવી જોઇએ; પેાતાના ગૃહમંદિરમાં મૂકેલા ચાખા
:
શ્રી જૈનશાસન (અઠત્રાડિક)
વગેરેથી નહિ કરવી જોઇએ. તેમ કરવાથી લેાકેા તરફથી માન મળવા વગેરે દોષોની સંભાવના છે. શ્રી દ્રવ્ય સપ્તતિા ગ્રંથની બારમી ગાથાની અવસૂરિમાં મુધાજનપ્રશસા અવતા અને અનાદર વગેરે દોષોનુ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે.
એ જોવાથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે ઘર–મંદિરના માલિક શ્રાવક માટે પેાતાના ગૃહમ ́દિરે સ્વદ્રવ્યથી એક વાર પૂજા કરી હોવા છતાં શ્રી સઘમ'દિરે સીજી વાર પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન છે; તે જે ઘર–મંદિરના માલિક નથી એવા શિકિતમાન શ્રાવકાએ તે સંધમંદિરે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઇએ. શકિત સમ્પન્ન ન હાય એવા શ્રાવકાએ તા ઉપર જણાવ્યા મુજબ પરમ તારક શ્રી જિનાલયના કાય વગેરેમાં પ્રયત્નશીલ બનવું' જોઇએ.
સકલ
ગૃહમ"દિરના માલિક શ્રાવકા શ્રી સંધમાઁદિરે સ્વદ્રવ્યથી પૂજા ન કરે અને પેાતાના ગૃહમ`દિરે મૂકેલા ચાખા વગેરેથી પૂજા કરે તે દેવદ્રવ્યથી પૂજાક રવાના દોષ લાગવાની તા વાત દ્રવ્યસપ્તતિકામાં કરી જ નથી.' આ પ્રમાણે પે.નં. ૬માં લેખકશ્રી જણાવે છે, તે અંગે લેખકશ્રી તે શી વાત કરે છે ? શ્રીસ ધને ધાર્મિક વહીવટ અંગે માગ દશ ન નીકળ્યા છે, તેા તેએ શ્રી આ વિષયમાં સ્પષ્ટ જણાવે કે પેાતાના ગૃહમંદિરમાંનાં અક્ષત વગેરેથી પૂજા કરનારને દેવદ્રવ્યથી પૂજા કરવાના દોષ લાગે છે કે નહિ ? સાચી વાત તેા એછે કે દ્રવ્યસપ્તતિકામાં ઉપર જણાવ્યા મુજબ સુધાજનપ્રશ ́રા, અવસા અને અનાદરાદિ દ્વેષોના વાયુ નથી દેવ.
આપવા