SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૩૬ : તા. ૨૬-૪-૯૪ પિતાના વડીલેને પણ લપેટમાં લેવાનું ભ. શ્રી વિ કનકચંદ્ર સૂ. મ. (તે વખતે તેઓ ભૂલતા નથી. પુસ્તકના પરિશિષ્ટ-૧, પંન્યાસ) સાહેબે જે પ્રયત્ન કર્યો હતે, પે.નં. ૯માં તેઓશ્રી જણાવે છે કે તેને અટકાવવાનું કાર્ય સ્વ. પૂ. આ. ભ. ખરે ખર તે આવા પ્રકારને વિચાર પૂ શ્રી. વિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ કયા પણ ગીતાથ મહાપુરૂષોએ તે સમયના વિષમ કારણે કર્યું હતું –એ પં. શ્રી ચંદ્રશેખર બનેલા દેશકાળાદિના કારણે કર્યો જ હતે. વિ. ગ. મ. સાહેબને પૂછવું જોઈએ. પૂજ્યપાદ આગધારક આ. દેવ શ્રીમદ્ આ બધા ઈતિહાસના પૃષ્ઠો ઉઘાડવાને સાગરાનંદ સૂરીશ્વરજી મ. સાહેબ તથા અર્થ નથી. જેમને પોતાના બે લેલા કે પૂજ્યપાદ સિદઘાંત મહેદધિ આ. દેવ લખેલા વચનનું પણ કઈ મૂલ્ય નથી, શ્રીમદ્દ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબ (પૂ. એવા લોકોને એ યાદ કરાવવાનું ખરેખર પાદ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. અ. દેવ જ અર્થહીન છે. જિજ્ઞાસુવણે “વપ્નદ્રવ્ય શ્રીમદ્ રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સાહેબના દેવદ્રવ્ય જ છે' (પ્રકાશક વિશ્વમંગલ પ્રકાગુરુદેવશ્રી) મુખ્ય હતા.....” શન મંદિર–પાટણ (ગુજ.)] આ પુસ્તક સ્વ. પૂ આ. ભ. શ્રી. વિ. પ્રમસરી. જોઈ લેવું. એ પુસ્તકમાં સ્વપ્નદ્રવ્યને દેવશ્વરજી મ. સા. કે જેઓશ્રીને વ. પૂ.આ ભ. દ્રવ્યમાં (ક૯િપત દેવદ્રવ્યમાં નહિ) લઈ શ્રી. વિ. રામચન્દ્ર સુરીશ્વરજી મ. સાહેબના જવા અંગે ૫ આચાર્ય ભગવત્તાદિના ગુરૂદેવ શ્રી તરીકે તેઓશ્રી એળખાવે જે પત્રો છપાયા છે–એ જોવાથી પણ એ છે; (લેખકશ્રીના પિતાના પણ એ જ મહા. વખતની સાચી પરિસ્થિતિને સાચે ખ્યાલ પુરૂષ ગુરૂદેવશ્રી હેવા છતાં તેની પાછળ આવશે. તેઓશ્રીને આશય ખૂબ જ સ્પષ્ટ છે- “ધાર્મિક વહીવટ વિચાર ના પ.નં. એટલે એ પ્રગટ કરવાની જરૂર નથી. સ્વ. ૫ અને ૬ ઉપર જણાવેલી વિગત અંગે પૂ. આ. ભ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મ. લેખકશ્રીને પૂછવું જોઈએ કે-“શાસ્ત્રમાં સા. ના વિચારો જે પં. શ્રી ચંદ્રશેખર પૂજા દેવદ્રવ્ય અને કપિત દેવદ્રવ્ય આ વિ. ગ. મ. સા.ના જણાવ્યા મુજબ સવપ્ન બંને ભેદ પાડયા છે માટે જ શ્રાવકને તે વગેરે ચઢાવાની બોલીને કલિપત દેવદ્રવ્ય. દ્રવ્યથી (સ્વદ્રવ્ય વિના) પૂજા કરવામાં માં લઈ જવાના હતા તે; વિ.સં. ૨૦૨૦ પાપ લાગતું નથી એ ખરેખર સાચું છે? માં સ્વ. પૂ. આ. ભ. શ્રી વિ. રામચન્દ્ર શકિતસંપન્ન શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા ન સ. મ. સાહેબે સ્વપ્ન વગેરે બાલીની રકમ કરે અને તે દ્રવ્યથી પૂજા કરે છે તેમને કપિત દેવદ્રવ્યમાં ન જાય એ માટે બૃહદ્ કૃપણુતાદિ દેવું લાગે કે નહિ? વિર્યાન્તરાયા મુંબઈમાં જે પ્રયત્ન કર્યો હતે અને વિ.સં. બંધાય કે નહિ? બહારગામથી આવનાર ૨૦૨૨ની સાલમાં રાધનપુરમાં સવ. પૂ. આ. જેનેને પૂજાની સામગ્રી મળી રહે એ માટે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy