________________
૭૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણું–એ–ધો વિશેષાંક વીતરાગના રાગી, ધર્મના પ્યાસી, મુક્તિના આશિક આત્મા પ્રભુ શાસનની છે ૧ હીલના કેમ નિવારે છે તે માટે જ અભયકુમારને જોઈશું.
મગધ દેશના સમ્રાટ મહારાજા શ્રેણિક, અનેક પુત્રો પરંતુ તેમાં શ્રી અભયકુમાર છે તે પરમબુદ્ધિ નિધાન હતા. ઔત્પાતિકી બુધિના સ્વામી અભયકુમારે પિતા તથા & રાજ્યની અનેક પ્રકારે સેવા કરી હતી. તેમ સર્વસુખકર પરમાત્માના શાસનની સેવા પણ છે અનેક પ્રકારે કરી હતી. અહીં એક પ્રસંગ નિહાળશું. અને તે દ્વારા પરમાત્મ શાસનની છે આ પ્રીતિ અભયકુમારની કેવી હતી તેને તાદ્રશ્ય ચિતાર જોવા મળશે.
ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીની પાસે, રાજગૃહી નામની મહારાજા શ્રી | શ્રેણિકની રાજધાનીની નગરીમાં, એક કઠિયારાએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત થયેલા તે મુનિ ગૌચરી માટે જ્યારે જ્યારે નગરીમાં ફરતા હતા, ત્યારે ત્યારે એ નગરી ના જે લેકે તેમની પૂર્વાવસ્થાને જાણતા હતા, તે લે કે તે મુનિને સ્થાને સ્થાને પરા- ભવ કરવા લાગ્યા રસ્તે ચાલતા તેમની એ લેકે મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. 8
એ કાળમાં અને એવા સ્થાનમાં પણ એવા ય લોક હતા. તે વર્તમાનની તે છે છે શી વાત? આજે પણ કેટલાક કહે કે- ખાવા-પીવાનું અને પહેરવા ઓઢવાનું સારું છે 8 મળે અને સુખ મળે. એ માટે સાધુ બન્યા? છે પણ તે બહેન? આ કાળમાં સુખ સાહ્યબી માટે ભયંકર કુકર્મોને કરનારા, હિંસા8 દિપાપ, વિશ્રવાસઘાતના પાપ કરનારા દુનિયામાં કેટલા? એવા છની મશ્કરી નિંદા ! હું ન થાય. અને વૈભવને છોડી સાધુ બન્યા તેની નિંદા પણ એણે જગતની દષ્ટિએ છે 8 કરી કરી ને પણ શું ખરાબ કરી નાંખ્યું ? ચેરી વગેરેના માર્ગે ન જતાં એ સાધુ / થયે એજ એને મહાન અપરાધ? સાંસારિક સુખમાં લુબ્ધ અને ત્યાગ માગને દ્વેષી એમાં કેવી અવળી ગંગા વહી રહી છે.
પણ જગતના જે સાવધાન થઈને સાંભળી લેજે સાધુ થવાનું તે મેક્ષની છે. સાધના માટે, પરમાત્માના શાસનમાં સંસાર સુખને સાધવા સાધુપણું ઉપદેશાયું નથી. ? ઉપદેશાતું પણ નથી. સાધુ થવા ઇરછુક આત્માએ સુખની સામગ્રીને ત્યાગ કરવાને ! એટલું જ નહિ પણ સંસાર સુખની આશા, સંસાર સુખની અભિલાષા પણ છેડ-છે વાની છે. આ લોકના પૌગલિક સુખની ઇચ્છાથી કરાતી ધર્મક્રિયાને વિષાનુષ્ઠાન અને ૨ પરલેકના સુખની ઈચ્છાથી કરાતી કેઈપણ ધર્મક્રિયાને ગરાનુષ્ઠાન કહીને, તેની આચર- છે ણને નિષેધ શાસ્ત્રમાં દર્શાવેલ છે. શાસ્ત્રકારો કહે છે કે શ્રાવકને પુણ્યની જે અભિલાષા છે થાય તે પરંપરાએ મેક્ષની ઈચ્છાવાળી જોઈએ. અને સાધુએ પુણ્યની પણ ઈચ્છા કર છે. છે વાની નહિ એનું લય એક માત્ર કર્મનિર્જરા એટલે જ સાધુ થનારમાં “ભવવિયગ” S
છે દિત હે જોઈએ. જલ્સ'