SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અ ક ૩૪ : તા. ૧૨-૪-૯૪ : ૮૪૯ માટે પદ્રવ્ય છે એ દેવદ્રવ્યથી પણ પણ જેમાં અરિહંતની ભકિત માટે શ્રાવક પૂજા ન કરી શકે અને કરે તે અરિહંત બેલી બેલીને લહાવો લેવાનો હોય છે પરમાત્માની અ શાતનાનું પાપ લાગે સુપ- તેવી બેલીની ઉપજમાં આવેલ દ્રવ્યને નાદિના ચઢાવામાં આવેલ દ્રવ્ય કપિd દેવ કલ્પિત દેવ દ્રવ્ય ન કહેવાય. એને તે દ્રવ્ય છે એમાંથી શ્રાવક પૂજા કરી શકે છે કપિત દેવદ્રવ્યથી અતિરિકત શુદ્ધ દેવ દ્રવ્ય આવુ સમેલના કહે છે તે વાત તદ્દન કહેવાય એમાંથી પૂજા આદિ કરવાને ખાટી છે સ્વપ્ન -પારણુ પરમાત્માની પ્રથમ વ્યકિતગત શ્રાવક ને કે સંઘને કેઈ અધિ. પૂજા-અંજનશલાકા પ્રતિષ્ઠા વરઘેડે વગેરે કાર નથી અને એથી જ સુપનાદિના ચઢાવગેરે પ્રભુ નિમિત્તની બેલીની ઉપજમાં વાના દેવદ્રવ્યથી જિનમંદિર નિર્માણ થઈ આવેલ દ્રવ્ય દેવદ્રવ્ય છે પણ કદ્વિપત દેવ. શકે તેમજ જિનમંદિરના રક્ષાદિના ઉપદ્રવ્ય નથી. યેગમાં લઈ શકાય. પણ પ્રતિષ્ઠાદિના મહત્સવ ૧૯૯૦ના સમેલનના નિર્ણયમાં પણ વગેરે કે પૂજાદિમાં તેનો ઉપયોગ ન થઈ શકે. એને દેવદ્રવ્ય તરીકે બતાવ્યું છે પણ આવી વાત ૧૯૦ ના સમેલનના કપિત દેવદ્રર તરીકે નથી બતાવ્યું. અગ્રણી ગીતાર્થ આચાર્ય ભગવતે વગેરેના તે વખતના ગીતાથ મહાપુરૂષોએ કરેલ ધ્યાનમાં હોવાના કારણે એ ગીતાર્થ નિર્ણય નં. ૨ “પ્રભુના મંદિરમાં કે બહાર આચાર્યભગવોએ સમેલનના નિર્ણયમાં ગમે તે ઠિકાને પ્રભુના નિમિત્તે જે જે શ્રાવકને માટે સ્વદ્રવ્યથી પૂજા કરવાનું બોલીઓ બોલ ય તે સઘળુ દેવ છે. જણાવ્યું પણ શકિત વગરનાને કે શકિત કવિપત દ્રવ્ય તેને જ કહેવાય છે હોવા છતા ભાવના વગરનાને પોતાના અરિહંત ભગવન્તની ભકિત માટે કોઇ દ્રવ્યથી પ્રભુ પૂજા કરવાની ભાવના વગરનાને) શ્રાવક વ્યકિતએ પિતાનું દ્રવ્ય નિર્ધારિત માટે આ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું કર્યું હોય કે સંઘે નિર્ધારિત કર્યુ હોય જણાવ્યું નથી એ કદ્વિપત દેવ દ્રવ્યને પણ અરિહંત દેવની - નિર્ણય નં. ૪ - શ્રાવકે એ પોતાના દ્રવ્યથી પ્રભુપૂજા ભકિત માટે પેલું હોવાના કારણે એમાંથી વગેરેને લાભ લેવો જ જોઈએ, પરંતુ કેઈ શ્રાવક વ્યકિત કે સંઘ અરિહંત દેવાધિદેવની પૂજા-મહત્સવ વિગેરેની ભકિત કરી સ્થલે સામગ્રીના અભાવે પ્રભુ પૂજાદિમાં વધે આવતે જણાય તે દેવદ્રવ્યમાંથી પણ પ્રભુ પૂજા આદિ તે જરૂર થવી જોઈએ જેમ શ્રાવક સંઘને પૂજા કરવા માટે કહેવાનું તાત્પર્ય એ છે કે “પ્રભુ કેસર સુખડ વગેરેના વાષિક ચઢાવા થાય અપૂજ ન રહેવા જોઈએ.” એ ૧૯૭૭ના છે તેમાં આવેલ દ્રવ્યને કપિત દેવ દ્રવ્ય સમેલનના અગ્રણી ગીતાર્થ આચાર્ય ભગ કહેવાય એમાંથી શ્રાવકે પૂજા કરી શકે છે. વાતાદિને આશય છે. શકે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy