SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) { કરવો. આ મહાપુરૂષ વર્ષોથી એ પ્રયત્ન કરતા આવ્યા છે છતાં આપણી માંગ - પ્રાર્થના એજ છે કે... ના અઝાનાદિ કાળે અને સોને નિસ્તારને ઉપાય દર્શાવે ! ફરજ અદા કરવા માં રકતતા છે # અત્યાર સુધી એ બેજો પરમગુરૂદેવના શિરે હતે. શકિત અને અધિકાર જઈને પરમ છે ગુરૂદેવે એ બેજો આ મહાપુરૂષને આપ્યો છે એ સામે જેમાં તેવી આ વડત નથી, આમાની અનંત લકૃમીને બાવનાર વ્યાધિને એકળખતા નથી, વ્યાધીન ઔષધની 3 ગમ નથી, રગને વધારનાર કુપનું જ્ઞાન ધરાવતા નથી, વ્યાધીને નાશ કરવામાં છે સહાયક પનું જ્ઞાન નથી તેઓને પોતાની મતિ એમાં ડળવાને કશો જ અધિકારનથી. સંસારને વ્યાધિ ટાળવાને માટે સર્વ વિરતિ, સર્વવિરતિ ન સ્વીકારી છે છે શકે તેમને માટે દેશવિરતિ, દેશવિરતી ન આદરી શકે તેમને મા સમ્યક્ત્વ છે છે અને પછીના માર્ગાનુસારી પણું બતાવીને અજ્ઞાન આદિ મહારોગથી પીડાતા પ્રાણીઓને 3 તારવાનો પ્રયત્ન કરે, એ અને યોગ્ય વસ્તુ પામવાને માટે અંતરાયભૂત વિને કયાં છે, કયાં ટાળી શકાય તેમ છે, કયાં સહી લેવા જેવા છે, કયાંથી બેદરકાર રહેવું જોઈએ એ છે બધું જોવાનું કામ તેઓનું છે. જે અનધિકાર પણે, વર્તમાન વાયુમાં ઘસાડાઈને, છે મેળવવા ગ્ય જ્ઞાન મેળવ્યા વિના, લાયકાત પ્રાપ્ત કર્યા વિના, માન્યતા, ભ્રમણાઓને 5 છે આધીન થઈને, એમાં આડે આવવાનો પ્રયત્ન કરે છે તેઓ નાહકનું વિદન કરી પોતાના છે સંસારને વધારનારા છે. મુદ્દો એ છે કે શાસનને સ્થિર રાખવાના સર્વ વિકાર આ મહાપુરૂષને પ્રાપ્ત થાય છે અને જગતના જીવને જે રીતે ઉધાર થઈ શકે, જે રીતે છે સંસારના જીવન હિત સાધી શકાય અને જે રીતે સંસારમાં પીડાતા જીવેની ઉપર 8 ઉપકાર કરી શકાય તે રીતે કરવા યોગ્ય સઘળું કરવું એ તેઓની ફરજ દે અને એ છે કે ફરજ અદા કરવામાં રકત હોઈ તેઓ કહેરી આદિથી પર હોય એ સહજ છે. સાવચેતી રાખવાની જરૂર છે મહાપુરૂષો માટે અનંત જ્ઞાનીઓની આજ્ઞા છે કે પોતાની ફરજ અદા કરતાં જ { લોકહેરી આદિમાં નહીં તણાવું જાઇએ. આથી આવા મહાપુરૂષને લેકના પાટા ઘોંઘાટ- 8 ૧ ની પરવા કરવાની હોય નહિં, લેકની વાહવાહ મેળવવાનો પ્રયત્ન કરવા હેય નહિં છે { પણ એ બધાથી પર રહીને પોતાની ફરજ જ બજાવવાની હોય છે. આ પદે બિરાજનારા મહાપુરૂષેની મુખ્ય ફરજ એ જ છે કે અનંતજ્ઞાની - શ્રી અરિહંત દેવે જે મર્યાદા દર્શાવી છે, તે તારકે જે આજ્ઞા ફરમાવી છે ને આધીન હૈ 8 રહીને, તે તારકોએ દર્શાવેલા માર્ગને અવિરછત પણે, કશી પણ હાનિ થવા દીધા વિના છે ઘપાવે છે. એમાં આડે આવતી અજ્ઞાન લેકની બેટી વાતે કશી અસર ન કરી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy