________________
હાલારો શોધ્ધારક યુ.આ વિજ્જpલ(જી મહારાજની પેરમ મુજબ શાસન અને સિદ્ધાન્ત ઓ તથા પ્રારજી પત્ર
Mum
પાન કથાની
અઠવાડિક .
·
વર્ષ ૬ ૨૦૫૦
માારા વિરાત , શિવાય ન્ય મયાય થ
ૐ
-તંત્રી:
પ્રે×ચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ જેઠ
(૬૩) જાણંદ પહ્મશ? સુઢા (ાનગઢ)
Fac
ફાગણ સુદ-૩ મંગળવાર તા. ૧૫-૩-૯૪
[અક ૩૦
* યાદગાર દિવસનું યાદગાર પ્રવચન * પ્રવચનકાર :- પૂ આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. પ્રેષક :- પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મ. પ્રાથના :
(ગતાં થી ચાલુ)
બા મહાપુરૂષને તે આપણે એ જ વિનવીએ કે તે તારક આપણા સૌના ઉદ્ધાર માટે જે કરતા આવ્યા છે તે વિશેષ પ્રકારે કરે સૌંસારના મહારાગે.થી પીડાતા આપણા જેવા રઘળાય પ્રાણીએને તારવાના આ તારક જે પ્રયત્ન કરતા આવ્યા છે તે પ્રયત્ન વધુને વધુ કરે, એ જ આ પ્રસંગે આપણી આ તારકને પ્રાથના. જો-કે-દુનિયાન અજ્ઞાન જીવાને શારીરિક, વાચિક, માનસિક પીડાએ જે રીતીએ પીડા રૂપ લાગે છે, એ રીતે અજ્ઞાન આદિ મહારાગા પીડારૂપ લાગતા નથી પરંતુ જે આત્માઓની ભાવચક્ષુ ઉઘડી છે તે આવાતા સારાયે સૌંસારના જીવાને અજ્ઞાન આદિ મહારાગથી પીડાતા જૂએ છે અને જે તે ભાવ વૈદ્ય બનીને સસારમાં પીડાતા સ’સારથી ભયભીત બનેલા આત્માએ ના નિસ્તાર કરવામાં પ્રયત્નશીલ મનેજ છે.
માગણી સાથે ફરજ
અન'તજ્ઞાની એની આ પરમપદે બીરાજનારાઓને માટે એજ આજ્ઞા છે. સંસારના જીવાને અજ્ઞાનની પીડા દેખાતી નથી અજ્ઞાનથી પીડાતા બધા જીવા એ પીડાના પાકારકતા નથી પર ંતુ જ્ઞાન ચક્ષુએને પામેલા આત્માઓને એ પરમ ધર્મ છે કે- જગતના જીવે ઈચ્છે યા ન ઇચ્છે, તલસે યા ન તલસે તે પણ પીડાનુ ભાન કરાવવાના બચાવવાના પ્રયત્ન
ROS