________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભગવાને દાન-શીલ-તપ અને ભાવ એમ ચાર પ્રકારને ધમ ફરમાવ્યું છે. અવ- I કે સરે દાન કરનારા. તિથિઓના શીલ પાળનારા અને વાર તહેવારે તપ કરનારાને પૂછીએ ? છે કે, જે વીશે કલાક કયા વિચારમાં તે શું જવાબ આપે ? ભાવ ધર્મ એ છે કે, જીવ 8 એ ધારે તેઃ ચોવીસે કલાક ભાવધર્મને કરી શકે. ભગવાનને સાચે સેવક વિચારથી, ચાવી છે શું ય કલાટ સારો છે. રોજ સાંભળનારા, વિચારથી ચોવીશે ય કલાક સારા રહી શકે ને? 8 કે આ રાધેલી આજ્ઞા મોક્ષ આપે અને વિરોધેલી આશા સંસાર વધારે-તે સાંભળી “સંસાર છે વધી જય” તેને આઘાત કેટલાને લાગે?
આપણને બધાને સંસાર વળગ્ય છે તે વાત યાદ છે? “હું આત્મા છું. અનાદિ છે 3 કાલને ધું'. અનાદિ કાળના કમ સંયોગના કારણે જન્મ મરણાદિ રૂપ બાહ્ય સંસાર અને ૪ આ રાગાદિ રૂ૫ અત્યંતર સંસાર અનાદિ કાલથી મને વળગે છે.” આ વાત પોતાના છે ૧ નામની માફક સતત યાદ હોવી જોઈએ. તમને યાદ છે ? તે સંસાર દુ:ખ રૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે.-આ સાંભળ્યા પછી સંસાર વધી જાય તેની ગભ છે રામણ થાય કે ન થાય? બધા જ શ્રી તીર્થંકર પરમાત્માઓએ આ છ વાત યાદ રાખવાની કહી છે. આ વાત યાદ ન હોય તે શા માટે સેવા-ભકિત કરે છે તેની છે ખબર પડતી નથી.
સંસાર વધી ન જાય તેને ભય લાગે, તેને સંસાર શાથી વધે તે જાણવાનું છે મ મન થાય ને? સંસાર શાથી વધે? પરિણામની ખરાબીથી. તે પરિણામ કોના? આપણા કે બીજાના ? પરિશમ હમેશા સારા જ જોઈએ, કયા ખરાબ કરવું પણ
પડે તે છે પરિણામ તે સારા રાખી શકાય છે. ખરાબ પરિણામમાં આયુષ્ય બંધાય છે તે દુર્ગતિનું જ બંધાય આ જાણનાર કેટલે સાવધ હેય! બીજાને મારવા માટે પણ છે કે પંપાળવાની ક્રિયા થાય ને? ખરાબ પરિણામની ધારામાં, ખસબ ધ્યાનમાં તે ગતિ છે જ થાય-તેમાં શંકા છે?
આ પણને આ મનુષ્યભવ પહેલીવાર મલ્યા છે? આ મનુષ્ય ભવ પણ અનંતીવાર તે મળે છે અને આવી ધર્મસામગ્રી પણ અનંતીવાર મલી છે. અને આપણે સંસારમાં હ ભટકીએ તેનું કારણ? ભગવાનના ભગતને તે પિતાને વહેલામાં વહેલો મોક્ષ થાય છે છે અને સંસાર ન વધે તેની ચિંતા હોય. તમને બધાને મુકિતની ઈચ્છા કેવી છે? નાની ઉં
પેઢીમાંથી મે.ટી પેઢી કરવાની ઈચ્છા હોય ને ? પૈસા જેટલા મળે તેટલા ઓછા લાગે છે છે ને ? પૈસા તમને કેવા લાગે છે? ડવા જેવા કે મેળવવા જેવા છે લક્ષમી નામની જે 8 મ ડાકણ વળી છે તેનાથી છૂટવા માટે દાન ધર્મ છે-આમ વાત છે બધાને બરાબર સમ- 8 જાઇ ગઇ હોત તે બધા કેવા હેત ! ત્રિકાળ પૂજા, ઉભયકાળ આવશ્યક કરતા હોત, 8
૨