________________
૬૫૦ ?
: શ્રી જૈન શાસન (અઠવાડિક) (૧૧) પ્રકન વ્યાકરણ સૂત્રમાં મુનિને ચે ત્યની વેયાવશ્ય કરવાની આજ્ઞા છે,
(૧૨) ઉવવાઈ સૂત્રમાં અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યએ વીતરાગની પ્રતિમા છેડીને બીજી પ્રતિમાના નમરકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી છે.
(૧૩) શન પ્રનીય સૂત્રમાં સૂર્યદેવ જે સમીતી, પરિત સંસારી છે તેણે જિન પ્રતિમાની પૂજા કર્યાને અધિકાર છે...
(૧૪) જંબુદ્વીપ પ્રજ્ઞાતિમાં જિનેવર દેવની દ ઢા અસ્થિ, દાંત આદિની દે દેવલોકમાં પૂજે છે તેમ વર્ણન છે તથા જિનેશ્વર દેવના અગ્નિ સંસ્કાર સ્થાન પર સ્વપ રચે છે.
(૧૫) મહાનિશીથ સૂત્રમાં જિન મંદિર કરાવનાર ૧૨માં દેવલોકમાં જાય છે તેમ જણાવેલ છે જિમપૂજા ફલ દાન આદિનું વર્ણન છે.
(૧૬) દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિમાં સમુદ્રમાં જિનપ્રતિમાના આકારની માછલી થાય છે તેને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન જ પામે છે.
(૧૭) રાજપ્રનીય સૂત્ર, દશાશ્રુત સ્કંધ સૂત્ર, ઉવવાઈ સૂવમાં તે જે qન્ગવાનામિ એમ જિન જિનમૂર્તિનું આરાધન બતાવ્યું છે.
(૧૮) કહ૫સૂત્રમાં સિધ્ધાર્થ રાજા જિનપૂજા રચાવે છે વિ. વર્ણન છે.
(૧૯) સમવાયાંગ સૂત્ર દશાશ્રુત સ્કંધ સૂત્ર અને દશ વૈકાલિક સૂત્રમાં ગુરુના પાટ, પીઠ, સંથારા આદિને ઠોકર વાગે તે ગુરુની આશાતના જણાવી છે. તે જિન મૂર્તિની પણ આશાતના થાય.
(૨૦) બૃહત્કલપરામાં છે મચવું સમજે મારો વા જેવા છેષ્ના ? હૃતા જોન , દ્વિ વિશે છેજ્ઞા, વિ. કહી જિન મંદિર જવાનું સાધુ શ્રાવક માટે વિધાન કર્યું છે. પિષધમાં જિનમંદિરે ન જાય તે પ્રાયશ્ચિત બતાવ્યું છે.
તુંગીયા નગરીના શ્રાવકો માટે વેચા , તિસર વંવપુBધુવરથારૂfહું શi कुणमाणा जाव विहरंति से तेणदेणं गोयमा जो जिणपडिम न पुऎइ सो मिच्छરિદી નrfજાવો વિગેરે કહી શ્રાવકને જિનપૂજ વિ કરવા જણાવ્યું છે.
(૨૧) ભગવતી સૂત્ર, કપ સૂત્ર, આચારાંગ સૂત્ર આદિ અનેક સૂત્રમાં યા વર વર્જિનમાં સ્નાન કરીને પૂજા કરે તે રીતે અનેક રાજા શ્રાવકના અધિકારમાં પૂજાનું વિધાન આવે છે.
શાય,