________________
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) શાસ્ત્રીય વિચારણા કરવાની છે. તેની અશકિત તૃપ્તિ - જ્યારે સંમેલનમાં જોડાયેલા દર્શાવી કે મારે તો પૂ. રામર રિમ. ડહેલા પણ અનેક આચાર્યોએ એ ઠારાવોને વાળાની આજ્ઞા સિવાય શાસ્ત્રીય વિચારણા અમાન્ય જાહેર કર્યા છે, કેટલાક પૂ. કરવા પણ બેસાય નહિ.” તેમની આવી
આચાર્ય મહારાજાઓ એમાંથી બહાર વાત સાંભળીને ત્યાં તે વખતે હાજર
નિકળી ગયા છે અને બાકીના ૫ણુ બધા રહેલા બધાને બહુ આશ્ચર્ય થયું, પરંતુ
આચાર્યો એ ઠરાવો વિષે તદ્દન મૌન તેઓ તે પિતાની તે વાતમાં મકકમ જ
જાળવે છે અને એ ઠરાને અમલ તે રહ્યા અને શાસ્ત્ર ધારે વિચારણા કરવાનું
મોટા ભાગે કર્યો નથી ત્યારે શ્રી ચંદ્રશેખર
વિ. મ. એ ભૂલાઈ ગયેલા ઠરાને આગળ ટાળ્યું હતું. અને આ રીતે આ ઠરાવની
ન કર્યા છે તેની પાછળ તેમને શું ભાવ હશે શાસ્ત્રીયતા પૂરવાર કરવાની તક તેમણે
તે અંગે આજ સુધીની તેમની કાર્ય જતી કરી હતી. આ વાત ત્યાં હાજર શૈલીના અનભવી વાચકે સ્વયં વિચારે એ રહેલાઓ સૌ કોઈ સારી રીતે જાણે છે. જ વધુ ચગ્ય ગણાશે. બાકી તે ઠરાવે કાઈ
જિજ્ઞાસા – જો આમ જ હોય તે પણ રીતે શાસ્ત્રીય ઠરતા નથી તે વાત પ્રસ્તુત ચોપડીમાં પાછો તેણે એ ઠરાવોનો તે નિશ્ચિત જ છે. હવાલે કેમ આપ્યો?
(જિનવાણ તા. ૧૫-૧૦-૯૩) શ્રી ધીરવીર - આપનો જૈન શાસન વર્ષ ૬ અંક ૧૫ ને લેખ ઈષ્ટફલ સિધિ વિશે વાંચે તેના અનુસંધાનમાં જણાવવાનું કે અમારા પૂજય હિતસ્વી શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. હાલનવાખલ છે તેમણે મને જણાવેલ કે તે વખતે પૂ. ભુવનભાનુ સૂ. મ. પૂ. ગચ્છાધિપતિ પૂ. રામચંદ્ર સૂ. મ. એક જ ગચ્છના ગણાતા હોવાથી અંદરો અંદરની પ્રરુપણ તે અંગેના વિવાદથી બીજ લાભ ન ઉઠાવે તેથી તે સંબંધી વધુ ચર્ચા ન કરતાં સમેટી લીધું હતું ને તે સંબંધી કાંઈ જાહેરમાં લખવું બોલવું નહીં કે જેથી શાસન (શાસનપક્ષ) ની અપભ્રાજના થાય તેથી જિનવાણું પાક્ષિકમાં કે જૈન શાસનમાં છપાયેલ નહી કે જેથી તેને મનફાવે તે અર્થ કરી પાછો વિવાદ-વાદ ચકડોળે ચડાવાય નહિ તે હિસાબે ગચ્છાધિપતિ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. મૌન રહ્યા હોબાળાને ઉોજન ન મળે તેથી તે આપને જાણ ખાતર જણાવ્યું છે.
હીરાલાલ શાહ
૧૪ જૈન ભવન ૪૭ મહાત્મા ગાંધી રોડ વિલે પાર્લે વેસ્ટ મુંબઈ - ૫૭