SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) એ ત્યવાસીઓના કાળમાં દેરાસરના નિભાવ “ચિંતન કરતાં મને પણ એ વાત પ્રામાણિક માટેની રકમને દુરૂપયોગ થવા માંડેયે લાગે છે. ” છેલે કઈ પિતાના ઉપર તૂટી એટલે લે કે એ ધન આપવું બંધ કર્યું. ન પડે માટે તેમણે પૂર્ણાહુતિ કરતા લખ્યું, એટલે પછી દેરાસર ચલાવવા માટે બોલીએ “છતાં જે અન્ય ગીતાથ ભગવતે અન્ય બોલાવવાની શરૂઆત થઈ, સમજી ગયા ? અભિપ્રાય ધરાવતા હોય અને તે તાવિક તેથી બેલીની રકમથી દેરાસરને નિભાવ રીતે યોગ્ય જ હોય તે તેને જ સ્વીકાર કરે તે પાપ ન લાગે છે કે. જાવ, હવે કરવું જોઈએ.” તમને આ પેરેગ્રાફ બરાતમતમારે વહીવટ કરે રાખે.” બર સમજાઈ ગયે ? એક મોટા વિવાદમાં આ કલપનાને મસાલે તેમણે જેમની સપડાઈ ગયા બાદ જુદી જુદી દિશામાં પાસેથી ઉછીને લીધે છે તે પં. શ્રી મુખ રાખી, અલગ-અલગ ' અદાઓમાં કલ્યાણ વિ ગ. ને એક લેખ પણ તેમણે ખુલાસે કરતાં રાજકારણી નેતાનું કામ પિતાની ચોપડીમાં ફટકારી દીધી છે. પાછ. તમે જોયું હશે તે આ પેરેગ્રાફ સમજવામાં નથી ગમે તે રીતે થોડે ગુરૂગમ મળી તમને વધુ અનુકૂળતા રહેશે. જતાં તેમણે શુદ્ધિપત્રકમાં (આ શુદ્ધિપત્રક સભા આપના ગુરૂ મહારાજે પણ પુસ્તકમાં એવી રીતે છપાયુ છે કે વાચકને રવપ્ન બેલીને કપિત દેવદ્રવ્યમા લઇ ઝટ નજરે પડે તેવું નથી. તેમાં ફકરાનાં જવાનું તેમના પ્રશ્નોત્તરમાં જણાવ્યું જ ફકરા તેમણે રદ કર્યા અને ઉમેર્યા છે. આવી છે. તેમનું વચન પણ આપને માન્ય નથી? મહત્વની ઘટના વિશે તેમણે પુસ્તકની શરૂ- પ્રવચનકાર , તમારે સવાલ તે આ આતમાં ઉલેખ માત્ર નથી કર્યા. આથી મારા હાથમાં પડે. એનું સ્પષ્ટીકરણ વાચક શુદ્ધિપત્રકની મદદ વિના જ ચોપ- કરવા માટે તે ખાસ જાહેરાત પૂર્વક આ ડીનો માલ મગજમાં ભરી દે તેવી પૂરી પ્રશ્ન હાથમાં લીધું છે. મારા ગુરૂદેવ પુ. શકયતાં છે) રમૂજી ખુલાસો કર્યો છે. આ ખા આ. ભ. શ્રી. વિજય રવિચંદ્રસૂ. મ. લિખિત ફકરાને ત્રણ ભાગમાં વહેંચે તે બરાબર પ્રશ્નોત્તર કણિક વિભાગ (કલ્યાણ) માં સમજાશે. આ પ્રશ્નોત્તર પ્રગટ થયે હતે. વિ. સં. સૌથી પહેલાં “બેલી ચડાવાની શરૂ ૨૦૪૧ ની સાલમાં તેઓશ્રીને જીવલેણ આત કયારથી થઈ ? આ લેખને વિચાર અકસ્માત નડયે. એ સમયે હાથ પણ જાતે એ તેના લેખકનું (પં. શ્રી. કલ્યાણ વિ. ને હલાવી શકે એવી સ્થિતિમાં સમાધિગ.) એક અનુમાન છે.” આમ કહીને સજક શોના શ્રવણની સાથે સાથે તેઓતેમણે છટકી જવાનો પ્રયાસ કર્યો છે. પણ શ્રીએ પ્રશ્નોત્તર કર્ણિકાને પ્રગટ અને ઉડે ઉડે પિતાને એ વાત ઉપર શ્રદ્ધા છે અપ્રગટ મેટરને શુદ્ધ કરવાનું કામ પણ તે દર્શાવવા માટે આગળ લખે છે કે, હાથ ધર્યું હતું. (ક્રમશ:)
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy