________________
વર્ષ-૬ અંક ૨૧ : તા. ૪-૧-૯૪ :
L: ૫૭૯ ૨ પ્રતિક્રમણમાં બધાં પાપોની માફી માગવાનું આવે છે. ચર્યાશી લાખ જીવવેનિની, અઢાર પાપોની માફી માગવાની છે. આવી ઉત્તમ ક્રિયા તમે કરતા નથી !! છે
પ્ર - શાસ્ત્રમાં કહ્યું છે કે– સંવત્સરી પ્રતિક્રમણ કરીએ તે બધા પાપ ધોવાઈ જાય ! ! છે ઉ૦- આવું કોને કહ્યું છે ? કહ્યું હોય તે એમ કહ્યું હોય કે-રોજ નથી કરતા તે એક તે કરો.
સંવત્સરી પ્રતિક્રમણ તે વિશિષ્ટ પ્રતિક્રમણ છે. રોજ પ્રતિક્રમણ કરે તે ચૌદશે ઇ પકખી, ચાર મહિને માસી અને બાર મહિને સંવત્સરી પ્રતિક્રમણ તે કરે. જે રજ છે પાપ ન દેવે તેને પાપ શી રીતે ઘવાય?
તમે સંસારમાં પાપ કરે છે ખરા? સંસાર પાપ વગર ચાલે ? તેમાં હિંસા છે { કરવી પડે ? પરિગ્રહ રાખવો પડે? વિષય ભંગ કરે છે માટે સંસારમાં છે ને ? 8. આ કદાચ તમે જૂઠ–શેરી નહિ કરતા હે પણ હિંસા તે કરે છે, પરિગ્રહ પણ રાખે છે. જે છે આજે તે પરિગ્રહ માટે જૂઠ બેલે છે, ચેરી કરે છે. તેથી જાહેરમાં બોલાય છે કે, જ
શાહ તેટલા ચોર છે, શેઠ તેટલા શઠ છે અને સાહેબ તેટલા શેતાન છે. { . - નાના જીવને બચાવે છે અને મોટા જીવને મારે છે.
ઉ૦ આવું લોકે શા ઉપરથી કહે છે ? તમારું જીવન બગડયું છે માટે ને? આવું છે R બોલનારા તે નિંદા કરવા બેસે છે. પણ આપણે નાના જીવને બચાવીએ અને મેટાને ૪ છે મારીએ છીએ? જે નાના જીવની રક્ષા કરે તે મેટા જીવને મારે ?
આજના જેનેએ તે આબરૂ બગાડી છે. તમે નાના જીવને બચાવ અને માટે છે છે સમજ ન હોય તે ઠગે. તમે અનીતિ કરી છે ? પેઢી ઉપર આવે તેને ઠગે છે ?
વ્યાજબી ભાવે, માલ જે બતાવે તેવો આપે છે? આજે તે ઘણા કહે છે કે- 8 પરદેશમાં નીતિ છે અને અહીં અનીતિ છે. આ કાળમાં અનીતિ ન કરે તે જીવાય જ નહિ તેમ જે બેલે છે તે તદ્દન લુચ્ચા અને જુઠ્ઠા છે. આજે નીતિપૂર્વક છવાય જ છે છે નહિ તેવું છે?
સભા :- બહુ સંતોષી બનવું પડે. 3 ઉ૦- ત્યાં લેભી બનવું પડે તેનું શું?
લોભી બનવામાં ગભરામણ થતી નથી અને સંતેવી બનવામાં ગભરામણ થાય છે છે. સુખી કેણ? સંતોષી કે લોભી? 14 - આમ તે સંતોષી સુખી. પણ અનુભવ જુદો પડે છે. 1 ઉ– અનુભવ જુદે નથી પડતે પણ આમ તમારી લુચ્ચાઈ બેલાવે છે.