SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ : ૐ શ્રી જૈન’શાસન (અઠવાડિક) અને અસબ્ધતા ખંડ કલપ્યા વિના તે વાલાથને સમયે કાઢવામાં આવે તે બાદર ઉધ્ધાર પલ્યાપમ કાળ થાય તે કાળ સંખ્યતા સમય પ્રમાણ જ થાય. તે પ્યાલામાંથી સખ્યાત ક૨ેલા વાળાથે સ્પર્શેલા આકાશ પ્રદેશાને સમયે સમયે અપહરણ કરવામાં આવે ને તે પ્યાલા ખાલી થાય તે તે બાદર ક્ષેત્ર પલ્યેપમ કાળ થાય. તે અપ્રખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણુ થાય, અને તે વાળાચ સ્પર્શેલા કે નહિ સ્પર્શેલા બધા આકાશપ્રદેશને સમયે સમયે કાઢવામાં આવે અને તે પ્યાલે ખાલી થાય ત્યારે સૂક્ષ્મ ક્ષેત્ર પાપમ થમ, તે પણુ અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણુ થાય. પરંતુ બાદર કરતાં સૂક્ષ્મ કાળ પ્રમાણ વિશેષ જાણવુ'. ટુકમાંસૂક્ષ્મ અધા પડ્યે પમના કાળ અસખ્યાત વને. સૂક્ષ્મ ઉધાર પડ્યાપ મને કાળ સખ્યાત વને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યામના કાળ અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીને બાદર અધા પાપમના કાળ સખ્યાતા વના બાદર ઉધ્ધાર પÕાપમના કાળ અસખ્યાત સમયને બાદર ક્ષેત્ર પક્ષેાપમને કાળ અસખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીના બધે ઉપયોગમાં સૂક્ષ્મ પલ્સેાપમ કે સૂક્ષ્મ સાગÀપમ જ માત્ર સૂક્ષ્મ સમજવા માટે જ તાવેલ છે. લેવાય છે. ભાદર O અવસર્પિણી આદિ રૂપ કાળ, દેવ-મનુષ્ય તિય ચ અને નારકીના આયુષ્ય તથા ભસ્થિત આદિ સૂક્ષ્મ અધ્ધા પાપમે મપાય. . દ્વીપ, સમુદ્ર વગેરે સૂક્ષ્મ કયાર પન્ચે પમે મપાય, ૦ પૃથ્વી આદિ સૂક્ષ્મ ક્ષેત્ર પાસે મપાય, દશ કાટા કાર્ટિ પયાપમના એક સાગરોપમ થાય. શ્રી જિન શાસનના સાર શું? જિન શાસનસ્થ્ય સારા જીવદ્યા નિગ્રહઃ કાયાંણામૂ સાધમિ કવાત્સલ્ય' ભકિતથ્ય તથા જિનેન્દ્રાણામ્ ॥ જીવદયા, કષાયાના નિગ્રહ કરવે, સાધમિ કાનુ' વાત્સલ્યે કરવું અને શ્રી જિનેશ્વર દેવાની ભકિત એ જ શ્રી જૈન શાસનના સાર છે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy