________________
વર્ષ-૬ અઃ ૧૯ : તા. ૨૧-૧૨-૯૩ :
રહેલા છે. તેની અસત્ કલ્પનાએ ખાવીશની સંખ્યા સ્થાપીએ અને તેમાંથી ચાર ચાર લેતાં (ચારે ભાગતાં) એ જ બાકી રહે છે. માટે તે દાવર જુમ્મા કહેવાય છે.
કલિયુગ જીમ્મા : પર્યાપ્ત ખાકર વનસ્પતિ, બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત માદર વનસ્પતિ, ખાદર અપર્યાપ્ત, બાદર, સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ, સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત વનસ્પતિ, સૂક્ષ્મ પર્યાપ્ત, સૂક્ષ્મ, ભવ્ય, નિગાદના જીવે, વનસ્પતિના જીવા, એકેન્દ્રિય, તિયTMચ મિથ્યાદષ્ટિ, અવિરતિ, સકષાયી, છદ્મસ્થ, સર્વાંગી સ`સારી જી, સર્વ જીવા—એ ખાવીશ જીવરાશિ આઠ મે મધ્યમ ગનતા અને તે છે. તે પણ અસત્ કલપનાએ પચ્ચીશની સખ્યા સ્થાપીએ. તેમાંથી ચાર ચાર લેતાં (ચાર ભાગતાં) એક આકી રહે માટે તે કલિયુગ જુમ્મા કહેવાય છે.
કાલના માપની ગણત્રી :
સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ દશ કાડા ફાડી વડે છ આરા અવસર્પિણી. ઉત્સર્પિણી.
,,
: ૫૫૧
99
""
વીશ કાડાકોડી સાગરાપમે એક કાળ ચઢ થાય,
કાળમાનની રીત :
સુંઠિત કરેલા મસ્તક ઉ૫૨ એકથી સાત દિવસના પ્રરૂઢ થયેલા ધ્રુવકુરૂ કે, ઉત્તરકુરુ ક્ષેત્રના જુગલીયાના વાળ વડે ઢાંસી ઠાંસીને .ભરેલા, વાયુ, અગ્નિ અને પાણીના અવિષયભૂત–તેનાથી પણ વિનાશ કરવાને અશકય એવા, ઉત્સેધ અંગુલથી નિષ્પન્ન એક ચાજન પ્રમાણના પહોળા, લાંખે અને ઊંચા, પાલાની ઉપમાવાળા પ્યાલે સમજવા એમ વૃદ્ધવાદ છે,
""
પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના જઘન્ય શરીર સરખા એવા અસ`ખ્યાતા કલ્પેલા કેશખ'ડને અર્થાત્ દેવકુરુ કે ઉત્તરકુના યુગલીયાના એક એક વાલાગ્રને સે સે। વર્ષે તે પ્યાલામાંથી બહાર કાઢવામાં આવે, તે રીતે જ્યારે તે પ્યાલા ખાલી થાય અને માદર અદ્ધા પત્યેાપમ થાય
ત્યારે સૂક્ષ્મ
વર્ષ
એક એક વાળના અસ`ખ્યાતા ખંડ હપીને તેમાંથી એક એક ખ`ડ સેસા કાઢવામાં આવે ત્યારે સૂક્ષ્મ અહ્વા પછ્યાપમ થાય, તે નિલેષ કાળ પણ અસ`ખ્યાત વર્ષના જ થાય.
વાલાગ્રને સે સ વર્ષ (અસ’પ્રાત ખડ કાપ્યા સિવાય) કાઢવામાં આવે ત્યારે બાદર અધા પલ્યાપમ થાય જે સખ્યાતા વધુ પ્રમાણ જ થાય.
તે વાલાથના અસખ્યાતા કપેલા ખડને સમયે સમયે એક એક ખડ કાઢવામાં આવે તા સુક્ષ્મ ઉધ્ધાર પડ્યેાપમ કાળ થાય, જે સંખ્યાતા વર્ષ પ્રમાણે થાય.