________________
:
જ્ઞા ને શું શું ગ
ગ
.
શ્રી પ્રજ્ઞાંગ
પૃથ્વી આદિનું પરિમાણ ૦ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, બે ઈન્દ્રિય, તે ઈદ્રિય, ચરિદ્રિય, સંમૂરિષ્ઠ મ મનુષ્ય, પન્દ્રિય થલચર, જલચર, બેચર, નારકી, ભવનપતિ વ્યંતર, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, વૈધાનિક વે, સમુદ્ર, પંચેન્દ્રિય સંપૂમિ તિયએ એકવીશ પ્રકારના અશપયારા જાણવા
૦ લોકાશના પ્રરે, મસ્તિકાયના પ્રદેશે, અધર્માસ્તિકાયના પ્રદેશ, એક જવના પ્રદેશ, સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાન તથા નિંદ શરીર એ છ પણ અસંખ્યાતા જાણવા. * ૦ સિદ્ધ, દિના જવ, વનતિના જીવ, સમય, પુદગલ, અભવ્ય છે, ભવ્ય , અલેક, પ્રતિપતિ-પડિવાઈ છે અને વનતિ કાયની સ્થિતિ એ દશ અનતા જાણવા ' '
કહેજુમ્માદિનું સ્વરૂપ છે કડ જુમ્મા, ત્રેતા જુમ્મા; દાવ. જુમા, કલિયુગ જુમા એ ચાર જુમ્મા છે. તે આ રીતના સંભવે છે. જે સંખ્યામાંથી ચાર ચાર કાતાં બાકી ચાર રહે તે હજન્મા, ત્રણ રહે તે રોતા જુમ્મા, મેં રહે તે દાવર જન્મા, અને એક રહે તે કલિયુગ જુમાં જાણવા.
જુમ્મા એટલે રાશિ-સમુદાય કહેવાય છે. કડક દિ શબ્દ સાથે જુમ્મા શબ્દ જોડવાથી કડજુમ્મા આદિ ચાર જુમ્મા થાય છે. ક મ્મા એક જીવ, ધમસ્તિકાય, અધર્માસ્તિકાય તથા કાકાશ તે દરેકના પ્રદેશ અસંખ્યાતા છે, અને પરસ્પર તુલ્ય છે. તેની અસત્ કહપનાએ વીશની સંખ્યા સ્થાપી એ. તેમાંથી ચાર ચાર કાઢતાં બાકી ચાર જ રહે છે તેને આગમન પરિભાષામાં કાજુમ્મા કહેવા છે.
ચેતા જુમ્મા : અસંખ્યાતી ઉર્પિણી અને અવસદ્ધિને વિષે જેટલા સમયે છે તેટલા જ સૌધર્મ તથા ઇશાન, કેપ વિશે દેવતાઓ છે તેની અસત્ ક૯૫નાએ ત્રેવીશની સંખ્યા સ્થાપીએ, તેમાંથી ચાર એર લેતાં (ચારે ભાગત) બેકી ત્રણ જ રહે છે તેથી તે ત્રેતા જુમ્મા કહેવાય છે.'
દાવર જુમ્માઃ એક એક આકાશ પ્રદેશને અવગાહીને અનંતા પરમાણું સુધીના "