SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ–૬ : અંક-૧૨ : તા. ૨૬-૧૦-૯૩ : ૪૦૩ જ જોઈએ. જગતના બધા પદાર્થો ઉપર મમરવ કરાવનાર અવિરતિ છે. અવિરતિ કષાયોને { પેદા કરે છે અને તેથી જીવે અધમમાં પ્રવૃત્તિ કરે છે અને સંસારમાં ભટકે છે. ધર્મ એ આત્માને ગુણ છે. તે પેદા કરવા માગે આપણે બધા ભગવાને બતાવ્યું છે માટે છે છે તેમના જેવા ઉપકારી બીજા એક નથી. ' છે આત્માને પિતાની દયા ત્યારે જ પેદા થાય કે જયારે તેને સમજાઈ જાય કે- # હું આત્મા છું મારા જેવા અનંતા આત્માઓ છે. હું પણ અનાદિ કાલને છું અને 8. મારે સંસાર પણ અનાદિકાલને છે. વારંવાર જન્મવું અને મરવું તેનું નામ જ સંસાર જ છે. આ સંસાર રાગ-દ્વેષથી ચાલે છે, રાગ-દ્વેષનાં બચ્ચાં ઇંધ-માન-માયા અને લેભ તે 8. છે સંસારને પોષે છે–પુષ્ટ કરે છે. આ સંસાર દુઃખ રૂ૫ છે, દુખફલક છે અને દુઃખાનુંબંધિ છે.” છે. છે આ સમજાયા પછી મારે મારા સંસારને નાશ કરવો હોય તો ભગવાનના ધર્મનું જ ! - શરણ સ્વીકારવું જોઈએ. ધર્મનું શરણ સ્વીકારનારને ધર્મને પામવાના ઉપાયે જાણવાનું છે રે મન થાય. પણ આ સંસારના છ દુઃખના ગાઢ પી અને સુખનાજ અતિરાગી હોવાથી તે R પાપ કરવામાં આદરવાળા અને ધર્મ કરવામાં અનાદરવાળા છે કેમકે મોહથી આંધળા | બનેલા છે. હે અનાદિ કાળથી આત્મા ઉપર એ ઘેરો ઘાલે છે, એવી જાળ બીછાવી છે. છે છે કે જીવ સાચું સમજી શકતા નથી. તેથી જે કાંઈ પ્રવૃત્તિ કરે તેથી પાપ, પાપને 8 પાપ બાંધી સંસારમાં ભટકે છે. આપણે આપણી જાતને આમાંથી બચાવવી છે માટે છે છે આ વિષય ઉપર આપણે વિચારણા કરવી છે. . જ્ઞાનીઓએ સંસારી જવાનું નિદાન કર્યું છે કે-જગતના બધા જ ઘમના છે છે ફળને સુખ-સંપત્તિ-આબાદીને ઈ છે પણ ધર્મ પ્રત્યે આદરવાળા નથી. અને ધર્મનું 8 8 ફળ જે દુખ, વિપત્તિ અને બરબાદી છે તેને કેઈ જ ઈચ્છતું નથી છતાં પણ અધર્મ છે છે કરવામાં પૂરા આદરવાળા છે.-આ વાત જયાં સુધી સમજાય નહિ ત્યાં સુધી તેને ધર્મ 8 8 જાણવાની, સમજવાની કે પાળવાની પણ ઇચ્છા થાય નહિ. તેવા આગળ ધર્મપ્રાપ્તિના ૪ છે ઉપાયની ગમે તેટલી વાત કરીએ તે પણ તે બહેરા આગળ ગાન જેવી વાત છે ને? . સ જગતના કેઈપણ જીવને દુ:ખ ગમતું નથી સુખ બહુ જ ગમે છે છતાં પણ મેહે છે તેના પર એવું કામણ કર્યું છે કે–તેને ધર્મ ફાવતું નથી અને અધર્મ છેડે નથી. તમે ? બધા મેહના આ વિલાસને સમજી ગયા છે ને ? મેહથી કાયર થઈ ગયા છે ને? મેહ ઉપર છે ઉદ્વેગ આવ્યો છે ને ? તમે તે સમજી ગયા છે ને કે- “પાપનું ફળ દુઃખ જ છે અને ધર્મનું ફળ સુખ છે. ધર્મક્રિયા કરતાં સુખને અનુભવ ન થાય તે ધર્મક્રિયા ખરાબ નથી પણ કરનાર છે જીવ ખરાબ છે. ધર્મ માટે તે કષ્ટ નથી વેઠતે પણ પોતાની પાસે જે સુખ વગેરે છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy