SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જે જીવા ભકિત ભાવે, નમ્રતાપૂર્વક સાધુસેવા સદા માટે કરે છે તે આ ધમ પામવા લાયક બને છે, જે જીવાને સાધુસંગ પણ ગમતા નથી તેએ તે બિચારા આ સ'સારમાં ભટકવા જ સર્જાયેલા છે, આપણને સાધુ સેવા ગમે છે કે નહિ સાધુ સેવા વિના ચાલે જ નહિ તેમ મનમાં થાય છે ખરું ? ાથી સાધુ સેવા કરે તે પણ ધર્મ પામવા લાયક બનતા નથી. સાધુની સેવા ધ પ્રાપ્તિ માટે-સમજવા માટે થાય પણ ખીજા કાઈ આશયથી કરાય જ નહિ. સાધુસેવાનું ફળ હુ‘મેશા શુભ ઉપદેશ સાંભળવા મળે, ધમી જનાના સહવાસ મળે અને જીવનમાં સદ્ગુણ્ણા ખીલી ઊઠે. તેવા જીવાને ધર્મ વિના ખીન્નુ' કાંઇપણ કરવા જેવુ' ન લાગે. માશ આ લાક સારે બને, પરલેાક સુધરે અને પરમપદ નજીક બને તે વિના બીજી ચિંતા ન હોય સાચા ભાવે સાધુ સેવા કરવાથી તેની દરેકે દરેક પ્રવૃત્તિમાં ધમ દેય. તેનામાં વિનય-વિવેક-નમ્રતા આવી જાય, તેના આચાર-વિચાર બદલાઇ જાય, જ્યાં લનય કરવા જેવા હાય ત્યાં અવશ્ય કરે અને જ્યાં વિનય કરવા જેવા ન હેાય ત્યાં ન જ કરે,કેમકે, કહેવાય છે કે, અસ્થાને વનય એ ગધેડાને સલામ છે ! ૪૦૨ ધમ પામવાના ખીને ગુણુ છે પ્રાણીમાત્ર ઉપર ભાવથી મંત્રી રાગને વિષય નથી પણ મંત્રી એ હિતને વિષય છે. આ ગુણુ આવે કયારે ભગવાનના ધર્મ પામે, આરાધે અને આ સારથી મુક્ત થાય' કરે પરહિત ચિત ને મંત્રી કહી છે. પરહિતમાં સ્વહિત તે આવી જ પણ સાધુ સેવાથી થાય માટે તે સાધુસેવા કરવા તલપાપડ હોય, રાખવી. મંત્રી એ તેને બધા જીવા તેજ ભાવના થયા જાય છે. સ્વહિત જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ આવતાં વાર નહિ. દ્વેષને સ્વભાવ એ છે કે, તે ખીજાને ખાળતા પહેલાં પોતાને તે ખાળે જ. જે જીવ કરશે ફાવે નહિ તે બધા ઉપર ગુસ્સા કરે તે તે વાસ્તવમાં ધર્મ પામ્યા પણ નથી. સાચી દયા તા માધ્યસ્થ ભાવના કેળવે જયારે તૃષ્ણા સઘળા દેછે.ને પેઢા કરનારી છે. તૃચ્છુા એટલે મનગમતા પદાર્થોની તીવ્ર ઇચ્છા, તૃષ્ણા એજ સઘળાં દુ:ખાનું મૂળ છે. ધ બધા દેશના નાશ માટે કરવાના છે, આત્માના ગુણાને પેદા કરવા માટે કરવાના છે. પણ દુનિયાના સુખેને મેળવવા માટે કે દુ:ખાથી બચવા માટે કરવાના નથી. ધર્માંથી મળતાં ફળાનુ વર્ણન શાસ્ત્ર કરે છે પરન્તુ તેજ શાસ્ત્ર તે ફળેા માટે ધર્મ કરવાની મના કરે છે, પરંતુ એકલા માક્ષને માટે જ ધમ કરવાનું' કહે છે. ત્રીજો ગુણ છે આત્મીયગૃહ મેાક્ષ નામને, અર્થાત્ આત્માનું સાચું ઘર મેાક્ષ જ છે. મેાક્ષસ વિરતિ ધમ થી જ મળે. તે ધનુ' ત્યારે જ માક્ષ મળે. તે માટે દુનિયાના બધાજ પદાર્થો ઉપરથી મમત્વ પૂરેપૂરું' પાલન થાય નાશ પામવું
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy