SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ન ત્રણમુકિતને ન સમજે G. તે એ સંયમમુકિત બની જશે. ૨ ફુજિરાજ છત્રવિજયજીજ હરામનું હજમ કરી જવાને ટેવાયેલા લોકેને– આ બાબતમાં [ઋણ મુક્તિન] તે શું કહેવું? પણ ઋણમુકિતની આ વિચારણા પ્રત્યેક સાધુ-સાધ્વીજીઓ કરે તો જેન–શાસનનો જયજયકાર થઈ જાય. સાત હજાર સાધુ સાધ્વીજીઓની કઈ પણ જાતનાં સગાંવહાલાં ન હોય તે પણ તમામ પ્રકારથી સેવા શ્રાવક-શ્રાવિકાસંઘ જે રીતે કરે છે તે જોતાં ઘણીવાર તેમના પ્રત્યેના અહોભાવથી શિર ઝુકી જાય છે. હજારે નહિ પણ લાખ, બે લાખ રૂપિયાના ખર્ચ. વાળા ઓપરેશને માટેની વ્યવસ્થાનું કેઈ પણ સાધુ, સાધ્વીજી માટે કરાતાં કઈ પણ સંઘ કાચી સેકંડમાં કરતો હોય છે. વિહારમાં તેમને જરાક પણ અગવડ ન પડે તે માટેની તેમની મેટરે સતત દોડતી રહે છે. તેમને ચાર વાર વાપરવું હોય તે ચારે ય વાર ઉત્કૃષ્ટ વસ્તુઓ વહેરાવીને લાભ લે છે. ચોમાસુ ગેસતા વખતની ઢગલાબંધ જરૂરિયાતોની તેઓ વગર વિચ પૂતિ કરી આપે છે. આટલુ બધુ કરનાર જૈનસંઘ માટે કશું ય કરવાનો વિચાર પણ જેમને આવતું ન હોય તે સાધુ સાધવીએ કેટલાં બધાં કૃતની કહેવાય ! ચિકકાર પ્રમાણમાં પડાવી લેવું અને કશું ન દેવું એ એ કયાંને ન્યાય? પુણ્યવાન સાધુ-સાધ્વીઓએ પિતાની જે પ્રકારની પુણ્ય ઈ હૈય તેને છૂટથી ઉપયોગ શાસ્ત્રમર્યાદામાં રહીને જૈન સંઘના હિતમાં કરવો જોઈએ. બાકી ના સાધુ સાધ્વીઓ એ ઉત્તમ કેટિનું ચોવીસ કલાકનું સંયમપાલન કરીને તેનાથી ઉત્પન્ન થતા સઘળા પુયપરમાણુઓ જૈનસંઘને દુઃખે દેશે વગેરેમાંથી સર્વથા મુકિત અપાવે તેવી ભાવનાએ વારંવાર ભાવતા રહીને પણ ઋણ મુકત થવા યન કર જોઈએ.” ના, ભૂલ ન કરશો. ઋણમુક્ત થવાની રાજા ભલે શ્રી દશવૈકાલિક સૂત્રમાં સુધાઆ હાકલ મારી નથી. આ તે નિતનવાં દાયી અને સુધાજવીની દુલભતાનું અને સ્પંદને જાગવા માટે વિખ્યાત એક સંવે. મહાનતાનું વર્ણન કરતા રહે, સ્પંદને દનશીલ ચિંતકનું લગભગ એક વર્ષ જુનું અને સંવેદનેની દુનિયામાં મત અને વધુ ચિંતન હાલમાં જ મારા જેવામાં આવ્યું પડતા ચિતનમાં વ્યસ્ત આ ચિંતક - મુકિતની ગાલી મજેથી હાંકે રાખે છે, શ્રુત કેવલી શ્રી શર્યાભવસૂરિ મહા સ્વાર્થ વિના કયાંય કેઈને પણ પૈસે ન
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy