SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) આવું સાંભળતા તે બળતામાં ઘી સાંશુની સામે સંગ્રામ ખેલવા માંડ. હિમાયાની જેમ રાવણને રોષ વધુ ઉગ્ર બને મહાવીરે લાંબા સમય સુધી બજે. રાવણે કહ્યું કે બાણે અને વિવિધ પ્રકારના શસ્ત્રોથી યુધ “વગર મતે મરવાના થયેલા તેણે, કરતાં જ રહ્યા. કેઈ કેઈને મચક આપતું ગંદકીવાળા પાણીથી મારી આ દેવપૂજાને નથી. દુષિત કરી નાંખી છે. સૈનિકે! જાવ, પિતાની બાહુબળથી છત અશક્ય જાણીને જાતને હોંશિયાર માનતા તે પાપીને માછ- રાવણે વિદ્યાને પ્રગ કરીને સહસ્ત્ર શુને લાની જેમ બાંધીને અહીં લઈ આવે.” જીવતે જ પકડી લીધે. અને તેની વીરતા|| મારા વીતરાગ પરમાત્માની પૂજાને કેઈ ની પ્રશંસા કરતાં કરતાં રાવણુ સહસ્ત્રાંશુને શરીરના ગંદા મેલથી ગધાઈ ઉઠેલા પાણીને પિતાની છાવણીમાં લઈ આવ્યો. આટલું થી ધંઈ નાંખે, તેને હું રહેજે સાંખી છતાં રાવણનું મન ઉદ્વિગ્ન હતુ. કેમ કે નહિ શકું.] સહસ્ત્રાંશુ જેવા રાજાને પોતે બાહુબળથી આદેશ થતાં જ લાખોની સંખ્યામાં જીતી શક ન હતો. રાવણના રાક્ષસવીર શસ્ત્ર ઉગામીને આકાશ હજી તે પોતાની છાવણીમાં બંધન માર્ગે ચાલ્યા. રેવા નદીના સામા કિનારે ગ્રસ્ત સહસ્ત્રાંશુ સાથે આવીને રાવણ આસન જ્યાં સહસ્ત્રાંશુ રાજા જળક્રીડા કરી રહ્યા ઉપર બેસવા જાય છે ત્યાં જ. એક શતહતા ત્યાં આવીને, રાક્ષસવીરએ આકાશ. બાહુ નામના ચારણ શ્રમણ ત્યાં પધાર્યા. માંથી જ રેવાના કિનારે ગોઠવાઈને રહેલા રાવણે તેમને પૂરેપૂરે વિનય કર્યો. આસન સહસ્ત્રાંસુના સૈનિકે સાથે સંગ્રામ શરૂ કર્યો ઉપર મુનિવરને બિરાજમાન કર્યા. અને પલકવારમાં જ રાક્ષસવીરોએ દુશ્મન સૈન્યને રાવણે ચારણ મુનિવરને પરિચય પૂછો. છિન્ન-ભિન્ન કરી નાંખ્યું. જળક્રીડા મુનિવરે કહ્યું- હું માહિમતી નગરીને કરી રહેલા સહસ્ત્રાંશુ રાજાને આ વાતની શતબાહુ નામે રાજા હતા. મારા પુત્ર સહજાણ થતાં જ નદીમાંથી બહાર આવી ભ્રાંશુને રાજ ઉપર સ્થાપન કરીને મેં રાક્ષસભા સામે સંગ્રામ શરુ કર્યો દીક્ષા ગ્રહણ કરી. જમીન ઉપર હોવા છતાં તેણે આકાશમાં આટલું સાંભળતા જ રાવણ ચેંકી ઉઠયો. તેણે મુનિવરની ચાલુ વાતમાં જ રહેલા લાખોની સંખ્યાના રાક્ષસવીરો સામે ધનુષ્યના ટંકારે કરી કરીને બાણોને ભય. પુછયું કે- ‘શું આ મહાવીર્યશાળી સહ ઢાંશુ આપના પુત્ર છે?” મુનિવરે “હા” કર મારે ચલાવીને રાક્ષસભાને “ત્રાહિ કહેતા જ રાવણે સહસ્રાંશુની પે તે કરેલી મામ’ કરી મૂકયા. અને ભગાડી મૂકયા. બંધનાવસ્થાનો ખુલાશ કર્યો. છેલે કહ્યુંસંગ્રામમાંથી નાસી આવતા રાક્ષસેને જોઈને “આપના આ પુત્ર અરિહંત ભગવંતની રાવણ અતિ ઉગ્ર ક્રોધે ભરાયે. અને તે આશાતના કયારે ય ન કરે. આ આશાતના જાતે જ શત્રુની શાન ઠેકાણે લાવવા સહ• થઈ ગઈ તે તેના અજાણતા થઈ ગઈ લાગે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy