SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ V 13141FVV9115197 જૈન રામાયણના પ્રસંગો (૮) આજ રસ્તે નિર્વાણુ તરફ જાય છે. – શ્રી ચંદ્રરાજ બસે-પાંચસે નહિ, પણ પૂરી એક ઉખડી ઉખડીને ફેંકાઈ ગયા. તટ ઉપર એક હજાર વિદ્યાઓને એક સાથે પ્રયોગ બાંધેલી હેડીએ કીનારા સાથે અથડાવા કરીને, શ્રી અષ્ટાપદ મહાતીર્થને જડમૂળ- લાગી. પાણીના મોજા ઉંચે ઉંચે ઉછળવા માંથી ઉખાડી નાંખીને લવ સમુદ્રમાં ફેકી લાગ્યા. ચારેકોર પાણી પાણી થઈ ગયુ. દેવા તૈયાર થયેલ શ્રી અષ્ટા પદ મહાતીર્થ ભયંકર વેગથી આવતા રેવા નદીના આ ની ભયંકરમાં ભયંકર આશાતના કરનાર પૂરના પાણીથી રાવણની ભગવાનની કરેલી રાવણ એ જ શ્રી અષ્ટા પદ મહાતીર્થની પૂજા દેવાઈને સફાચટ થઈ ગઈ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ-આરાધના કરીને, શિરચ્છેદથી પણ અતિ દુઃખદાયી પૂજા એ જ તીર્થધામ ઉપર અરિહંત પરમાત્મા આગળ અરિહંત બનાવનારા તીર્થંકર નામ ના અપહારથી–ધવાણથી રાવણ રોષથી કર્મને ઉપાર્જન કરે છે. સળગી ઉઠશે. પાણી જેવા પાણીથી થયેલા વીતરાગ પરમાત્માની પૂજાના નાશને રાવણ - રત્નાવલીને પરણને રાવણ લંકા પાછો સાંખી લે એમ ! ન ભૂતો ન ભવિષ્યતિ. ફરી ગયે છે. થોડા સમય પછી દિગ્યાત્રા માટે નીક રાવણ રોષથી સળગી ઉઠે. તેણે બેલા રાવણ સાથે ખર ખેચર, સુગ્રીવ તથા જ કહ્યું- “ક્યા નાલાયકે મારી અરિહંત ૧૪ હજાર વિદ્યાધરે જાય છે. પરમાત્માની પૂજામાં અંતરાય કરવા આ પાણી છોડયુ છે. ” રેવા નદીના કિનારે તેમણે પડાવ નાંખે છે, સાથે લાવેલા રત્નમય શ્રી અરિ. કઈ વિદ્યાધરે રાવણને હ્યું કે- “હજાર હંત પરમાત્માને મણિમય પસૂટ ઉપર સ્થાપિત હજાર રાણીઓ સાથે જળક્રીડા કરવા આવેલા કરીને શ્રી રાવણ શ્રી અરિહંત પરમાત્માની માહિષ્મતી નગરીના સહસ્ત્રાંશુ રાજાએ જળપૂજા કરવામાં વ્યગ્ર બન્યા છે. રેવા નદીના કિડા માટે વિદ્યાના બળથી નદીમાં પાણીને જળ અને કમળ વડે રાવણ જિનેશ્વરદેવની પુલ કર્યો હતે. અને કીડા પૂર્ણ થતા તે પૂજામાં તલ્લીન બન્યા છે. એકાગ્રતા વધુને પાણી છુટુ મૂકાતા, પૂરની જેમ વેગથી વધુ દ્રઢ બનતી જાય છે. આવેલા, તે રાણુઓના શરીરના મેલથી અને ત્યાં જ એકા એક... પાણીની ગંદકીવાળા આ પાણીથી આપની પૂજા એક ભયંકર પૂર આવ્યું. નદી તટના વૃક્ષો નાશ પામી છે.”
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy