________________
૩૧૬
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઉચિત નથી લાગતી. શક્ય હોય તે તે ઉપર ઢાંકણ ઢાંકી દેવા જેથી આવું કશું આ રત્નત્રયીની સામગ્રીને આપણી નાભિ- પડે જ નહિ. જીવતી માખી, જીવાત પડી કમળથી ઉંચે રાખી શકાય તેમ બને તે હોય તેને તરત જ દૂર કરી રાખ કે વધુ સારૂ. પણ પલંગની નીચેના કબાટમાં ચૂનામાં મૂકવી જેથી બચી શકે તે જીવની રાખવી અનુચિત જણાય છે. દ્રવ્ય સપ્ત- વિરાધનાની આલેચના લેવી જોઈએ પણ તિકામાં તે કહ્યું છે કે દર્શન, જ્ઞાન, કે તેથી કંઈ માખી-જીવાત-કાંકરે કે રેતી ચારિત્રના ઉપકરણને ઉપયોગ કર્યા પછી પડેલું પાણી બેસણાથી ઉપવાસવાળા પીએ તેને ઉચિત સ્થાને મૂકવામાં ન આવે તે તે તેમનું પચ્ચક્ખાણ ભાંગતુ નથી. હા જે પ્રાયશ્ચિત આવે છે.
કેથમીર કે અન્નકણું પડેલું પાણી પીવાય તે ભોંયરામાં જ્ઞાન ભંડારોની વાત સાથે પચ્ચક્ખાણ પડ ભાંગે છે. બેસણાદિ (ઉપવાસઉપરની વાતને સંબંધ નથી. મેયરૂ એક વાળા નહિ) વાળા ભેજન વખતે આવું અલગ–રવતંત્ર ખંડ જેવું છે. ત્યાં જ્ઞાનના અન્નકણવાળું પાણી વાપરી શકે પણ છેલ્લે ઉપકરણે હવામાં હજી વાંધો નથી આવતા. ઉઠતી વખતે તે શુદ્ધ જ પાણી વાપવું. હા. ભેાંયરામાં ભગવાન ને પધરાવ્યા હોય તે ભગવાન ઉપર પગ ન આવે તે રીતે શાળામાં આ પાણી વાપરવામાં વાંધે ઉપરના માળમાં રહેવાની વ્યવસ્થા કરવી જ નથી. વિહાર કરતી વખતે શુધ્ધ જ જોઈએ. પલંગની નીચેના જ ખાનાને ભોંયરૂ પીવાય તે સારૂ. ગણી શકાય જ નહિ. અને પલંગ ઉપરથી
E લટકાતા. પગ વારા ઘડીએ નીચેના કબાટને અડકયા કરવાની પૂરી શકયતા છે. આજ કાર
- રીતે વ્યાખ્યાનની પાટની નીચે પણ આ
જૈન શાસનને રત્નત્રયીના ઉપકરણે રાખવા ઉચિત લાગતા નથી. પૈસા તિજોરીમાં મૂકવા માટેની કેટલી
હાર્દિક શુભેચ્છા – કાળજી કરે છે ? શંકા-૪ ઉકાળેલા પાણીમાં જીવતી માખી
નેતાજી સેફ કુ. -જીવાત, કાંકરા, રેતી અથવા કોથમીર અન્નકણ વગેરે પડે તે ઉપવાસવાળા આ લક્ષ્મીપુરી પાણી વાપરી શકે ? છૂટાવાળાને આ પાણી ચાલે ?
કોલ્હાપુર (મહા) સમા-૪ ઉકાળેલું પાણી કર્યા પછી તેના જ
.