SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારશી જેવું નાનું એક વ્રત | (યા મારે નરકે નથી જવું) શ્રી રતિલાલ ડી. ગુઢકા = એક વાર મગધાધિપતિ મહારાજા રતે બતાવે તે હું કરવા તૈયાર છું. શ્રેણિક ભગવાન મહાવીરના ચરણમાં જઈ મહાવીર પ્રભુએ શ્રેણિકના મનનું સમાઅનન્ય ભાવ-ભકિતપૂર્વક હત્યાના ઉલ્લાસ ધાન કરવા ફરમાવ્યું કે શ્રેણિક ' તારે સાથે વંદન કરી, સુખ શતા પુછી ભગ નરકે ન જવું હોય તો નવકારશી જેવું વંતને કહે છે. હે દેવાધિદેવા હે ! તરણ ૧ નાનું એક વ્રત પચ્ચખાણ અંગીકાર કરી તારણહાર “હે પ્રભુ મારી ગતિ શું થશે? છે. શ્રેણિકે કહ્યું પ્રભુ? કોઈ પણ નાનું એટલે હું મરીને ક્યાં જઈશ ?' પ્રભું કહે છે “શ્રેણિક! તારે પરલેક નરકગતિનો છે. યા કે હું વ્રત “ધારણ કરી શકું એવી મારી શ્રેણિકે કહ્યું “પ્રણ મેં તે જેન શાસનની સમર્થતા (શકિત) નથી, પ્રભુ મને ક્ષમા ઘણી જ પ્રભાવના કરી છે. જેને શાસનની કરોહે મારા નાથ ! હે મારા દેવ ! જયેત જગાવી છે. હું તે જ પ્રભુના મારે નકે નથી જવું. મને તરવા માગ દરબારમાં ભાવથી ભક્તિ કરનાર અને | બતાવેઃ આ નરકમાંથી ઉગરવાને કેઈપણ ચૌગતિ ચૂરવા માટે હું તે રેજ તા જા માર્ગ બતાવે પ્રભુએ કહ્યું શ્રેણિક તારા ૧૦૮ સેનાના જવથી (સાથીઓ) સ્વસ્તિક . રાજયમાં એક કાલરિક નામને કસાઈ છે કરતાં ભરપૂર ભકિત કરતે, અને વળી હું • જે રોજ ૫૦૦ પાડાને વધ કરે છે. તે કસાય તે તમારે ગુણાનુરાગી છું. મેં ઘણા એક દિવસ માટે વધ બંધ કરે તે તારો પરલોક સુધરી જાય. શ્રેણિક રાજા આ વાત જીવાને અભયદાન આપેલ છે. હું તમારો પરમ ભકતને, આપની ભકિતનું શું આ આ સાંભળીને ખૂબ જ ખુશી થયે. રાજયમાં નરકગતિ ફળ છે ? “પ્રભુ મારે નરકે નથી આવી તુરત જ કાલસૂર કસાઈને પોતાની પાસે લાવવામાં આવ્યો. રાજાએ હુકમ જા શ્રેણિક મહારાજા પ્રભને નિખાલસ કર્યો. “અરે કાલસોરિક? તારે આવતી કાલે ભાવે પૂછે છે, વિનતિ કરે છે હે ! જગતના પાંડાને વધ કરવાને નથી.” પાલનહારા હે! મહાદેવ, મને બચાવે. મારે કાલસુરે રાજાને કહ્યું મહારાજ? મારાથી નરકે નથી જવું, પ્રભુ કેઈ એ રસ્તે આ એક દિવસને વધ બંધ નહિ કરી નથી કે, મારે નરકે ન જાવું પડે. એટલે શકાય ? ત્યારે શ્રેણિક મહારાજાએ કહ્યું કે મારી નરક ગતિ ટપી જાય પ્રભુ આપ જે કાલસુર તું એક દિવસ માટે પાડાને સમરથ છે, આપતે જ્ઞાની છો એ કઈ વધ બંધ કરે તે એમાં મારી ગતિ સુધરી જવુ”
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy