________________
૨૮૮
શ્રી જૈન શાસન( પઠવાડિક) શકે છે મારી સારી ગતિ થવાની શકયતા મહાવીર પ્રભુએ ફરી શ્રેણિકને કહ્યું, છે ત્યારે ફરીથી કાલરિક કષાયને એકજ “રાજન ? તારા રાજયમાં એક કપિલા
નામની દાસી છે. જે એક દિવસ માટે તે જવાબ કે, મારાથી એક દિવસ પણ વધ બંધ નહિ થાય. ત્યારે શ્રેણિક મહારાજા
દાસી એકવાર દાન હૃદયના ભાવથી આપે જરા ગુસેથી કહે છે
તો તારે પરલોક સુધરી જાય.” આ વાત
સાંભળીને શ્રેણિક રાજા તે ખુશ થઈ ગયા અરે મારી આજ્ઞાનો અનાદાર? જાઓ
અને તરત જ રાજયમાં જઈ દાસીને બોલાવી, આને ચોવીસ કલાક રાજયના કૂવામાં
દાસીને કહે જો કપિલા તું આજે બહુ જ અવળે માથે લટકાવી દી” સેવકોએ
સરસ રીતે ઉંચા મનના ભાવથી દાન તુરતજ રાજાની આજ્ઞાનુસાર કસાયને કૂવામાં
આપજે તું એક દિવસ સારી રીતે ભકિત ઉલટ લટકાવી દીધું. કાલસુરને તે રોજની ભાવથી દાન આપીશ તો મારે પરલોક આદત હતી, તે પ્રમાણે કૂવામાં લટકાવતાં સુધરી જવાની શક્યતા છે, અને જે કપિલા થક પાણીની સપાટી ઉપર એક આંગળીથી મારો પરલેક સુધરે એમાં તે તું રાજી પાડે ચિતરે અને બીજી આંગળી વડે તેને થાજે એમાં તને પણ લાભ છે આમ કહી વધ કરે. આવી રીતે કૂવામાં જ પાંચસો દાસીને આજ્ઞા કરવામાં આવી, ત્યારે દાસીએ (૫૦૦) પાડાઓ બનાવ્યા અને તેને માર્યા કહ્યું કે મહારાજ? મને જીવતા. બાળી (હિંસાતે મન વચન કાયાથી થાય છે) નાખે, મારી નાખે યા પાણીમાં ડુબાડી ભલે હથીઆર કે છરીથી ન માર્યા તે મનના દે પરંતુ મારાથી આ દાનનું કામ નહીં* મેલા ભાવથી પણ માર્યા, વધ કર્યો આ બને. ક્રિયાથી કસાઈને સંતોષ થયો. પછી તેને રાજા ગુસ્સે થયા અને તુરતજ માણમુકત કરવામાં આવ્યો. હવે શ્રેણિક મહા- સેને હુકમ કર્યો કે જાઓ, દાસીને હાથે રાજા ખુશ થઈને પ્રભુ મહાવીરને કહે છે ચાટ બાંધે અને ભિક્ષુને બોલાવી દાસીને કે, પ્રભુ આપની આજ્ઞા પૂર્વક કામ બની હાથ પકડીને દાન દેવરા. રાજાને હુકમ ગયું છે. કાલસુરે પાડાને વધ નથી કર્યો. થતાં આ રીતે દાન કરાવી લીધુ. દાન થયાના પ્રભુએ કહ્યું, શ્રેણિક? કાલસુરતે પાડાને સમાચાર લઈ શ્રેણિક મહારાજ પ્રભુ મહાવધ કર્યો છે. “પણ પ્રભુ ? તે તેને વીર પાસે પહોંચ્યા. રાજાએ કહ્યું” પ્રભુ ? ઉંડા કૂવામાં લટકાવી દીધું હતું. છેવટે કપિલા દાસીએ દાન કર્યું છે. હવે તો મારે કસાઈને બોલાવી પુછવામાં આવ્યું. અને પરલોક સુધરી જશેને ?' પ્રભુ બેલ્યા, તેણે કહ્યું મેં તો કુવામાં પાડા માર્યા હતા. રાજન? દાસીએ દાન નથી કર્યું, શું ફરશ્રેણિક મહારાજા સાંભળીને અજાયબ પામી માવે છે પ્રભુ? હા નથી કર્યું? તુરતજ ગયો. પ્રભુ? મારે પાક સુધારે મારે દાસીને બોલાવામાં આવી, દાસીએ પુછવા નરકે નથી જવું.
પર કહ્યું, હા મહારાજ મેં દાન નથી દીધું