________________
સામયિક કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපා
અમેરિકા શિકાગોમાં પ્રતિષ્ઠા ?
અત્રે જેન કેન્દ્રમાં ૨૩ થી ૨૭ જુલાઈ પ્રતિષ્ઠા થઈ ૧૯૬૯ માં જે સેસાયટી જ સ્થાપવામાં આવી અને ત્યાં મંદિર થયું તેમાં ૯ જિન પ્રતિમા તથા શ્રીમદ રાજચંદ્ર
શ્રી લઘુરાજસ્વામી, શ્રી બૃહમાંચરજીના ચિત્રપટે, ઘંટાકર્ણ, ચક્રેશ્વરીદેવી, લક્ષ્મીદેવી 8 સરસ્વતીદેવી, પદમાવતીદેવી, નાકોડા ભૈરવજીની સ્થાપના કરી.
આ સમાચાર વાંચે તે લાગે છે કે અવિવેક અને શંભુમેળે છે શ્રી તીર્થકર 8 દેવના મંદિરમાં શ્રીમદ્દ ગૃહસ્થ છે અને બીજા દેવ-દેવીઓ હાલ ગમે તે ભેગા કરી છે દેવાના તથા ફીરકાના પ્રતિનિધિ તરીકે આ બધું ગોઠવી દેવા જેવું થાય છે.
પરદેશના લેકે પણ આવા બેટા માર્ગે ચાલ્યા જાય છે. તે માટે તેમને શિલ્પ શાસ્ત્રની ઉપેક્ષા દેખાઈ આવે છે.
એક વાણીયાને ચાર મલ્યા કહે હુંડી લખી ર તે તે રુ. ૧લખ્યા તે એક ચોર કહે મારું એક મીડું લખે તે ૧૦૦ થયા બીજે કહે મારૂં મીંડું તે ૧૦૦) 8. 9 થયા ત્રીજે કહે મારું એક મીંડું તો ૧૦૦૦૦ થયા એથે કહે મારૂં મીઠું તે એક છે 8 લાખ થયા પાંચમે કહે મારું એક મીડું તો દશ લાખ થયા વાણીયે હોંશિયાર હતે કહે તમારા બધાના મીંડા લખ્યા મારું પણ એક મીંડું કરૂ ને? બધા કહે હા, તે છે વાણીયાએ એકડા ઉપર મીઠું કરી દીધું તે દશ લાખને ૭ મીડા થઈ ગયા. તેમ, છે લંડનમાં લેસ્ટરમાં થયું તેમ ચીકાગમાં થયું અને બીજે પણ થશે.
અરિહંત પરમાત્માનાં ભકતને બદલે ચિરની જેમ એક દેવ એક ગૃહસ્થ એક છે. દેવી એક મુનિ એમ ઠીક લાગે તે પિતા પિતાના વતી એક એક મીંડું જેમ ચેરે મુકયું છે છે તેમ મુકવાની ટેવ અને તેમાં સમભાવ એકતા દેખાડવાની ટેવ કેળવાતી જાય છે. હું ? અને સત્ય રૂપ એકડે છે તે મીંડું બની જાય તેથી સરવાળે માત્ર દેખાવ રહે છે.
જેન આચાર્યો આટલા બધા ભેળા ? ગુજરાત સમાચારમાં કોલમમાં વાંચેલ કે જેને સાબુથી જેને જેને વોટ આપે છે છે તેમ કહેવાય? મેં મને મન ના પાડી તે બીજી કોલમમાં આવ્યું કે અમદાવાદમાં 1. એલીસબ્રીજની ચૂંટણીમાં શ્રી ચંદ્રશેખર વિ. મ. એ જેને જેનને વેટ આપે તેમ જણ- ૫ | વેવ્યું હતું છતાં તે વાત સમજ ન પડી, પરંતુ મુકિતતમાં જ તે આવ્યું તેમજ છે