________________
એક અગત્યની વાત. ગંભિર બની વાંચશે. -પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ,
શ્રી જિનશાસનમાં પૂજનીય ગીતા ગુરૂભગવ`તા ની છત્ર છાયા એ ઘણી અગત્યની વસ્તુ છે.
ભવ્યાત્માએ આ સ'સાર સાગરથી તરી જાય મુકિતપદ પામે તેવા શુધ્ધ અને શુભ આશય સતત દૃષ્ટિ સમક્ષ રાખી પેાતાને શરણે આવેલા આત્માઓને ધર્મોપદેશ આપે છે. તેમાંય જીવા તેમનાં જીવનમાં ધ અને માક્ષની પ્રધાનતા આપનારા બને તે વાતનું સતત ધ્યાન રાખતા હોય છે.
બાલ અને મુગ્ધજીવા માટે અ કામ માટે ધમ કરાવવાની સત્તા ગીતા ભગવતાને શાસ્ત્ર આપેલી છે. તે પણ જાહેરમાં નહી પરંતુ એકાંતમાં અને પાછા અવસર આવે એટલે અથ કામની ભયાનકતા સમજાવી અકામની લાલસા છેાડાવી દે છે. ધાવતા બાળકને જેમ ધાવણુ છેડાવી દે તેમ.
નાના બાળક નીશાળે લાલચે જાય છે
પરંતુ સમજણ પછી તેની લાલચ તે છૂટી જાય છે. એટલુ જ નહી નીશાળે જવા માટે કાળી મજૂરી (તપ) કરીને પૈસા કમાઇને ફી ભરીને જવાનુ છેડતા નથી. તેવી રીતે ધમ સમજાયા પછી ભૂલે ચૂકે ભાગ્ય. શાળી જીવ અ કામ માટે વિષ અનુષ્ઠાન આદિ કરતા નથી.
અથ કામને મેળવવાની સાચવવાની
ચી'તા એ પણ આત્ત યાન છે તેમાં આયુષ્યના બંધ થાય તા તીય ય ગતિના થાય છે.
અથ કામ લાંભાતરાય કમ ના ક્ષચાપશમથી મલે છે અથ કામ માટે ધર્મ કર વાથી બધાને અથ કામ મલી જાય તેવુ... નથી.
બીજા દેવાને ન માનતા હોય અને એક સત્તુ તીથંકર ભગવાનની ભકિત કરતા હાય તેવા આત્માને ઉત્કૃષ્ટ ભકિતના પુન્યથી અર્થ કામ તાત્કાલીક મળી જાય છે. તેવુ પણ સ`ભવી શકે છે. ભકિત એટલે સમર્પીત થવું બદલાની રાખવી નહી.
ઇચ્છા
આજીવીકા આદિ કારણે માંગવાની ઈચ્છા ન હાય અને મ'ગાઇ જાય તે બનવા જોગ છે. પણ સાચા ધીમાક્ષાથી તેને સારૂં' ન માને.
બીજા દેવા તમારૂ પુણ્ય હાયતા આપી શકે નવુ પુણ્ય બાંધી આપતા નથી. વીતરાગ પરમાત્માની નિષ્કામ ભકિતથી નવું પુણ્ય ખ ધાઇ તમને નીવિવાદ આપી શકે છે. ભગવાનની ભકિત એ ભગવાવાન ના મુનિમ છે મુનિમે આપેલા પગાર શેઠે આપ્યા કહેવાય છે.
માંગવાથી પાપાનુ બંધી પુન્ય પ્રાયઃ બંધાય છે. ( અનુ. પેજ ૨૪૧ ઉપ૨ )